કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારમાં આવેલી ઓમકારેશ્વર સોસાયટી, શુભાલય સોસાયટી સહિત અનેક સોસાયટીઓ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા દર વર્ષે વકરતી જાય...
નડિયાદ: ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહની ત્રણ દિવસીય જન આશિર્વાદ યાત્રા બુધવારે ખેડા જિલ્લામાં પ્રવેશી તે વખતે જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ...
આણંદ : આણંદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી અને મહામારીને મુદ્દો બનાવી જનચેતનાનો કાર્યક્રમ તાલુકે – તાલુકે યોજ્યો હતો. જેમાં સરકારના વિકાસ...
આણંદ : બોરસદ તાલુકાના ખેડાસા ગામના લોકો દશા માની મૂર્તિનું વિસર્જન માટે વાલવોડ ગામના મહીકાઠે બુધવારના રોજ વહેલી સવારે ગયાં હતાં. જ્યાં...
આણંદ : અડાસ ખાતે અંગ્રેજોના ગોળીબારમાં શહિદ થયેલા પાંચ સપુતોને બુધવારના રોજ ભાવાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 18મી ઓગષ્ટ,1942ના રોજ બનેલી...
વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ નિર્દયતા પૂર્વક એક સાથે 6 નરાધમોએ સામુહિક...
વડોદરા : શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સ ના જનરલ મેનેજરે દોઢ વર્ષના ગાળામાં ગ્રાહકોના નામના બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શોરૂમમાંથી 4...
વડોદરા : આગામી રક્ષાબંધનના પર્વને લઈ રાખડી બજારોમાં ગત વર્ષ કરતા થોડી સારી ઘરાકી જોકે મંદીના મંડાણ વર્તાયા છે.ઘરાકી નહીં થતા રાખડીના...
વડોદરા: 66 વર્ષના દર્દી કે જેઓ ડાયાબીટીસ અને બીપીની બીમારીથી પીડાતા હતા, તેઓને ઇમરજન્સીમાં બેન્કર્સ ઓપી.રોડ ખાતે લાવવામાં આવ્યા. તેઓને જમણી બાજુ...
વડોદરા: એમ.એસ.યુનિ.માં ઓફ લાઈન વર્ગો શરૂ થઈ ગયા હોવાથી વિધાર્થીઓ હવે તેમને જણાવેલ સમયે કોલેજોમાં આવી રહ્યા છે. ત્યારે બહારગામથી આવતા વિધાર્થીઓને...
વડોદરા: જય સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી શહેરની આઠ થી દસ હજાર પ્રતિમાઓનું પવિત્ર મહીસાગર નદીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું...
પૂર્વી અફઘાનિસ્તાનમાં તાલિબાને દેખાવકારો પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 3નાં મોત થયાં હતાં. દેખાવકારોએ તાલિબાની બેનર હટાવીને અફઘાનિસ્તાનનો ઝંડો મૂકવાની...
દસ-દસ દિવસ સુધી ઘરે પૂજા-અર્ચના કર્યા બાદ ગઈકાલે મોડી રાતથી દશામાની પ્રતિમાનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગના ભક્તો દ્વારા ઘરે જ...
કેન્દ્રની આયુષમાન ભારત યોજના હેઠળ એપ્રિલ 2020થી જુલાઇ 2021 દરમ્યાન રૂ. 2800 કરોડથી વધુના 20 લાખથી વધુ ટેસ્ટ્સ અને 7.25 લાખ કોવિડ-19...
દેશમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવાની સ્પીડનો સંકેત આપતો આર વેલ્યુ અર્થાત રિપ્રોડક્ટિવ વેલ્યુ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં એકથી વધુ રહ્યા પછી કેરળ અને...
શહેરમાં બુધવારના રોજ વરસાદની રિ-એન્ટ્રી થઈ હતી. થોડા દિવસોના વિરામ બાદ ફરીથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરમાં આજે લાંબા સમય બાદ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશન (NMEO-OP) તરીકે ઓળખતા ઓઇલ પામ પર નવા...
કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણના નેતૃત્વમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા દરમિયાન આજે સીએમ વિજય રૂપાણી મધ્યગુજરાતમાં ફાગવેલ ધામ ખાતે પહોચ્યાં હતાં. એટલું જ...
રાજ્યના ખેડૂતોને મલ્ટિપર્પઝ ઉપયોગ હેતું ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટબની ખરીદી માટે સહાય આપવાની રાજ્ય સરકારની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત પ્લાસ્ટિકનું...
ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ એટલે કે તા.23મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban)એ કબજો કર્યો ત્યારથી ગોળીબારનો અવાજ સંભળાયો નથી, પરંતુ સમય પસાર થવા સાથે...
પીએમ નરેન્દ્ર મોદી આગામી 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મોદી દ્વારા...
મહિલા ઉમેદવારો (Lady candidate)ને એનડીએ (NDA)ની પરીક્ષામાં ઉપસ્થિત થવા દેવાની પરવાનગી માંગતી અરજી પર સુનાવણી (Hearing) કરતા કોર્ટે (Supreme court) બુધવારે સેના...
મૂળ હિસાર (Hisaar)ની અને તાજેતરમાં સુરત (Surat)માં રહેતી ફિલ્મની સ્ક્રિપ્ટ (script writer), વાર્તા અને ગીત લેખિકા પ્રિયંકા શર્મા (Priyanka sharma)એ ફિલ્મ અભિનેતા...
નવી દિલ્હી : કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban’s)નો કબજો થયાના બે દિવસ પછી ભારતે (India) એક આકરી અને જટિલ કવાયત હેઠળ અફઘાનીસ્તાન...
સુરત: વેસુ (Vesu)ની કીમતી જમીન વેચવા કારસો (Land scam) ઘડનારાઓને ખુદ જમીન માલિકે ખરીદીના બહાને મીટિંગ (meeting)માં બોલાવી છટકું (trap) ગોઠવી ઉમરા...
સુરત : મહિધરપુરા પોલીસે જીઆઇએ સર્ટિફિકેટ (GIA Certificate)થી હીરાના કૌભાંડ (Diamond scam)માં એક વેપારી (Merchant)ને પકડી પાડ્યો છે. આ વેપારીની પૂછપરછમાં વેપારીની...
સુરત: સુરત એરપોર્ટનો વર્તમાન રન-વે (Surat airport runway) 2905 મીટરથી લંબાવી 3810 મીટરનો કરવા અને તેને સમાંતર બીજો રન-વે બનાવવા 2035ના ડેવલપમેન્ટ...
મુંબઈ હાઈકોર્ટે (Mumbai high court) બુધવારે મુંબઈ સાઈબર પોલીસ (Cyber crime police) દ્વારા 2020 માં નોંધાયેલા કેસમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj kundra)ને...
સુરત : સુરત (surat) જિલ્લા વકીલ મંડળ (Surat vakil mandal)ની ચૂંટણી (election)ના હવે શ્રીગણેશ થઇ ગયા છે. બે વર્ષથી બાવળા બનતા વકીલોના...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારમાં આવેલી ઓમકારેશ્વર સોસાયટી, શુભાલય સોસાયટી સહિત અનેક સોસાયટીઓ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા દર વર્ષે વકરતી જાય છે, જે સમસ્યાના નિવારણ માટે પાલિકા દ્વારા કરોડો રૃપિયાની ભુગર્ભ ગટર યોજના કાર્યરત છે. પરંતુ પાછલા પાંચ – છ વર્ષથી કાર્યરત એવી આ ભુગર્ભ ગટર યોજના અધુરી રહેતા ભુગર્ભ ગટર યોજનાના ભરોસે આ કાયમી સમસ્યાના નિવારણ માટે પાલિકા તંત્ર દ્વારા અન્ય વિકલ્પો સામે ઉદાસીન વલણ ધરાવે છે. અત્રે કોલેજ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે માટે પુર્વે પાલિકા દ્વારા બી.આર.જી.એફ યોજના હેઠળ રૂ. ૧૨ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી નીક ગટર યોજનાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પરંતુ તત્કાલીન સમયના પાલિકાના સત્તાધીશોની મીલીભગતનીતીને પગલે સમગ્ર યોજનાનું ભૂસ્તરીય લેવલની જાળવણી કર્યા વિના હલકી ગુણવત્તાના તકલાદી કામગીરીને પગલે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ થવાને બદલે ઠેર ઠેર વકરતી જોવા મળે છે. જેથી તત્કાલીન સમયે પાલિકાની ગટર યોજનાની કામગીરી સામે સવાલો ઉભા થતા રૂ. ૧૨ લાખ રૂપિયાનો વેડફાટ થઈ ગયો હોવાનો આક્રોશ વ્યક્ત કરતા હલકી કક્ષાની કામગીરી સામે આ વિસ્તારની ઓમકારેશ્વર સોસાયટીના રહીશ રાજુભાઈ પટેલે ઉચ્ચ તંત્ર અને સ્વાગત કક્ષાએ રજૂઆત કર્યા પછી સ્વાગત કક્ષાએ ચાલી રહેલા આ કેસ મામલે તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ નિવારણ નહીં આવતા વરસાદી પાણી ભરાવાની વિકરાળ સમસ્યા યથાવત રહી છે.
જ્યારે બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા સ્વાગત કક્ષાએ કેસ ચાલતો હોવાનું જણાવી આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે અન્ય કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી એવો તાંત્રિક બચાવ કરે છે. સામાન્ય વરસાદને પગલે પણ મુખ્ય રસ્તાઓ અને આંતરિક રસ્તાઓ પર વરસાદી પાણીનો ભરાવો ઠેર ઠેર જોવા મળતા આ વિસ્તારના રહીશોને પાણીના ભરાવાની હાલાકીઓ વેઠવી પડે છે.
વિસ્તારમાં પાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિતના અનેક અગ્રણી ચુંટાયેલા સભ્યોનું પ્રતિનિધિમંડળ હોવા છતાં પણ આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત જોવા મળતા દિવા તળે અંધારા જેવો ઘાટ હોવાનો સમગ્ર અસરગ્રસ્ત રહેવાસીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો. કોલેજ વિસ્તારની વકરતી જતી સમસ્યા સામે ઉચ્ચતંત્ર દ્વારા પાલિકાના પુર્વે યોજનાકીય ગ્રાન્ટ સામેની કામગીરી અંગે સ્થળ ચકાસણી કરી પુનઃ સમીક્ષા હાથ ધરી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી ગટર યોજના કે કોસ દ્વારા કાયમી નિરાકરણ લાવવા માટેની નગરજનોની લોકમાંગ ઉઠવા પામી છે.