એક દિવસ એક રાજાએ અચાનક પોતાના મંત્રીજીને કહ્યું, ‘મંત્રીજી, મારે ભગવાનનાં દર્શન કરવાં છે અને તમે મને ભગવાનનાં દર્શન કરાવો.’ મંત્રીજી મુંઝાયા...
તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે, સમગ્ર રાજયની શાળાઓમાં દ્વિભાષી માધ્યમને મંજૂરી આપવાનો એક મહત્વનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ૨૯ જુલાઇ-૨૦૨૧ ના રોજ મા.શિક્ષણમંત્રીશ્રીએ...
આખો દેશ જયારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત આખા દેશના ખેડૂતો પણ સરકાર સાથે ખભેખભા મિલાવીને ઊભા છે, પણ...
આઝાદી બાદ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામત પણ અમલમાં આવી. ભારતમાં જાતિ આધારીત અનામત છે. હાલમાં જોકે કેન્દ્ર સરકારે નાણાંકીય હાલતને...
દર વખતે દેશના કોઈ પણ ભાગમાં ગેન્ગરેપની ગમખ્વાર દુર્ઘટના બને તે પછી રાજકીય પક્ષો ભવિષ્યમાં તેવી દુર્ઘટના ન બને તેની વિચારણા કરવાને...
આણંદ : પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20.22 લાખ રૂપિયાની રોકડ ચોરી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવતાં, વૈષ્ણવો અને રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા...
આણંદ : રાજ્ય સરકારના અણઘણ વહીવટ અને ગુનાહિત બેદરકારીને કારણે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુંનું પ્રમાણ વધ્યું હતું. તેવો આક્ષેપ પૂર્વ કેન્દ્રિય મંત્રી...
આણંદ : વિદ્યાનગર ખાતે રક્ષાબંધનની રાત્રે તસ્કરોએ ઉદ્યોગપતિના મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. આ ચોરીમાં તપાસ કરી રહેલી પોલીસે આણંદના...
નડિયાદ: ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા ૭ અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ૫૨ શખ્સોને ઝડપી પાડી રૂ.૧,૨૨,૨૯૦ નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી...
વડોદરા : કોરોના કાળમાં મુખ્યમંત્રી રાહત ફંડ માંથી 15 કરોડ જે પાલિકાને ફાળવવામાં આવ્યા હતા તેમાં અધિકારીઓ અને નેતાઓ એ પોતાના...
વડોદરાં દેશભરમાં વટાળવૃત્તિ કૌભાંડના માસ્ટર માઇન્ડ સલાઉદ્દીન આણિ મંડળીએ વિદેશથી ૬૦ કરોડનું માતબર ફંડ પાંચ વર્ષમાં એકત્ર કરીને ધર્માંતરણમાં વાપર્યા હોવાનું પોલીસ...
વડોદરા : ભારતીય સેનાની શૂરવીરતાથી પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોના આત્મ સમર્પણની સાથે બાંગ્લાદેશના નવીન રાષ્ટ્રનું નિર્માણ કરનારા ૧૯૭૧ ના યુદ્ધના યશસ્વી વિજયને વધાવવા...
વડોદરા: ગણેશોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગણેશ ઉત્સવ ની ઉજવણી માટે ગાઈડ લાઈન નક્કી કરી દેવામાં આવી છે પરંતુ...
વડોદરા: કોરોનાનું સંક્રમણ ઘટતા કોલેજોમાં ઓફ લાઈન વર્ગો શરૂ કરવા માટે પરવાનગી આપ્યા બાદ ગાઈડ લાઈન મુજબ ઓફ લાઈન વર્ગો શરૂ કરવામાં...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એ વિશ્વવિખ્યાત શિક્ષણિક સંસ્થા છે. યુનિ. કેમ્પસ માં અને બહાર વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે.. તે...
અમેરિકી પ્રમુખ જો બાઇડને પ્રતિજ્ઞા ઉચ્ચારી છે કે તેઓ જેમણે કાબુલ એરપોર્ટ પર હુમલા કર્યા તે ત્રાસવાદીઓને શોધી કાઢશે અને તેમના કૃત્યો...
ભારતે આજે કવિડ-૧૯ની રસીના એક કરોડ કરતા વધુ ડોઝ આપ્યા હતા, જે એક દિવસમાં અપાયેલા સૌથી વધુ ડોઝ છે એમ કેન્દ્રીય આરોગ્ય...
સર્વોચ્ચ અદાલતે આજે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે તે જસ્ટિસ(નિવૃત્ત) ડી.એ. મહેતા પંચનો અહેવાલ તેની વિધાનસભાના આગામી સત્રના પ્રથમ દિવસે જ મેજ...
શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલની કામગીરી ઝડપભેર આગળ વધારવા માટે તમામ તૈયારીઓ થઇ ચુકી છે. સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ ફેઇઝ પેકી...
ડિંડોલી પાસે રેલ્વેના પાટાના કિનારે ધમધમતી પ્રમુખપાર્કની ખાતે મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા લોકડાઉન વખતે કોઈપણ પ્રકારની મંજૂરી વગર વિવિંગ એકમોની વચ્ચે મિલ શરૂ...
નર્મદા નદીમાંથી 2 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોના સંશોધનમાં નદી અને દરિયાના સંગમ ભાડભુત નજીકથી 17 ઓક્ટોપસ મળી આવ્યા હતા. જે બાદ સરદાર બ્રિજ...
ગુજરાત સરકાર દ્વારા 2019માં સહકારી કાયદામાં સુધારો કરી સુગર મિલોને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં મૂકવામાં આવી હતી. જેને સુગર ફેક્ટરીના સભાસદોએ હાઇકોર્ટમાં...
મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો 46મો ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સુરતની લી-મેરેડિયન હોટેલ ખાતે...
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયોથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો દર્દીઓની...
રાજ્યભરમાં બાયો ડિઝલના ગેરકાયદે વેચાણની પ્રવૃતિને દામવા રાજ્ય પોલીસે વ્યાપક દરોડા પાડ્યા હતા. જેમાં ૩૨૪ ગુના દાખલ કરી ૪૮૪ આરોપીઓની અટકાયત કરવામાં...
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban)ના કબજા પછી, જ્યાં આ આતંકવાદી જૂથ (terrorist group) દેશમાં નવી સરકાર બનાવવાનો (making new govt) પ્રયાસ કરી...
1986ની બેચના આઈએએસ પંકજ કુમારને શુક્રવારે વિવિધત રીતે રાજ્ય સરકાર દ્વારા નવા ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક આપી દેવામાં આવી છે. આગામી તા.31મી...
દેશની સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી – ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ)...
નવી દિલ્હી. ન્યૂઝીલેન્ડ (New Zealand)ના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ કેર્ન્સ (Chris Cairns) બચી ગયા છે પરંતુ તેના પગમાં લકવો (paralysis) થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડના આ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
એક દિવસ એક રાજાએ અચાનક પોતાના મંત્રીજીને કહ્યું, ‘મંત્રીજી, મારે ભગવાનનાં દર્શન કરવાં છે અને તમે મને ભગવાનનાં દર્શન કરાવો.’ મંત્રીજી મુંઝાયા કે હવે શું કરવું, તેમણે સમય મેળવવા માટે કહ્યું, ‘મહારાજ ભગવાનનાં દર્શન કરાવવા માટે મને એક મહિનાનો સમય આપો.’ રાજાએ કહ્યું, ‘મંત્રીજી, ઠીક છે એક મહિનાનો સમય આપું છું પરંતુ જો એક મહિના પછી તમે મને ભગવાનનાં દર્શન નહિ કરાવી શકો તો હું તમને ફાંસીની સજા કરીશ.’

રાજાની આવી વાત સાંભળીને મંત્રીજીની ચિંતા અને ડર વધી ગયો કારણ કે તેઓ જાણતા હતા કે ભગવાનનાં દર્શન કરાવવા એમ શક્ય નથી પણ રાજાને આ વાત કોણ સમજાવી શકશે. જેમ જેમ દિવસ પસાર થતા હતા મંત્રીજીને રાજાને સાચી વાત કઈ રીતે સમજાવવી તેની ચિંતા સતાવવા લાગી પણ કોઈ રસ્તો મળતો ન હતો એટલે હવે તેમને પોતાનું મોત નજીક દેખાવા લાગ્યું હતું. તેમણે દરબારમાં જવાનું પણ છોડી દીધું.તેઓ ચિંતામાં અડધા થવા લાગ્યા.પત્નીએ કહ્યું, ‘કૈંક રસ્તો તો કાઢવો જ પડશે.ચિંતા કરવાથી શું થશે? જાવ કોઈ જ્ઞાની, તપસ્વી સંતને મળો અને આ મુશ્કેલીનો હલ માંગો.’
પત્નીની વાત સાંભળી મંત્રીજી કોઈ સંતને શોધવા નીકળ્યા અને સદ્નસીબે મંત્રીજીને બાજુના નગરમાં એક જ્ઞાની સંત મળ્યા.મંત્રીજીએ તેમને બધી વાત કરી અને પૂછ્યું, ‘તપસ્વી મને કોઈ રસ્તો બતાવો’ સંતે કહ્યું, ‘મંત્રીજી તમે ચિંતા ન કરો તમે મને રાજા પાસે લઇ જાવ અને કહો કે આ સંત તમને ભગવાનનાં દર્શન કરાવશે.’મંત્રીજી બીજે દિવસે સવારે સંતને લઈને દરબારમાં ગયા અને કહ્યું,‘રાજાજી,મારી સાથે પધારેલા આ તપસ્વી સંત તમને ભગવાનનાં દર્શન કરાવશે.’
રાજાએ સંતનું સ્વાગત કરી પ્રણામ કર્યા અને કહ્યું, ‘સંત, મને ભગવાનનાં દર્શન ક્યારે કરાવશો?’ સંત બોલ્યા, ‘રાજન, તમારા પ્રશ્નનો જવાબ આપું છું પણ તે પહેલાં એક મોટા પાત્રમાં કાચું દૂધ મંગાવો.’ રાજાએ દૂધ મંગાવ્યું.પછી સંતે એક ચમચો મંગાવ્યો અને પછી સંત ચમચો દૂધના પાત્રમાં ફેરવવા લાગ્યા અને ઘણી વાર સુધી ફેરવતા રહ્યા.રાજાની ધીરજ ખૂટી. તેમણે પૂછ્યું, ‘ તપસ્વી આ શું કરો છો? મને ભગવાનનાં દર્શન ક્યારે કરાવશો?’ સંત બોલ્યા, ‘રાજાજી, બસ આ દૂધમાંથી માખણ બનાવી લઈએ. ભગવાનને પ્રસાદ ધરાવવો પડશે ને…માખણ બની જાય એટલે ભગવાનના દર્શન કરાવીશ.’
રાજા બોલ્યા, ‘અરે સંતશ્રી, આમાં કાચા દૂધમાં ચમચો હલાવવાથી માખણ થોડું બને? માખણ બનાવવા માટે પહેલા દૂધને ગરમ કરવું પડશે, તેની મલાઈ કાઢવી પડશે અને તેમાં દહીં મેળવી તેને ખૂબ વલોવવું પડશે, પછી છાશને માખણ છૂટાં પડે અને માખણ બને.’ રાજા આગળ કહે તે પહેલાં જ સંત બોલ્યા, ‘રાજન, તમારી વાત સાચી છે અને ભગવાનનાં દર્શન પણ માત્ર ઈચ્છા કરવાથી અને બીજાને હુકમ કરવાથી ન થાય તે માટે જાતે પહેલાં યોગ, તપ ,પૂજા, નામસ્મરણ, ભક્તિ કરવી પડે, તન અને મનને શુદ્ધ કરવાં પડે પછી જપ તપ અને સાધનાની તપન સહન કરવી પડે અને પછી સાચા પ્રેમ અને સમર્પણ બાદ ભગવાનનાં દર્શન કરી શકાય.’રાજાને વાત સમજાઈ ગઈ. દ્વિભાષી માધ્યમના સ્વીકારનો યશ પ્રોજેકટ સાથે જોડાયેલી શાળાઓના સંચાલક મંડળને, આચાર્યોને, શિક્ષકોને, વાલીઓને, તત્કાલીન ડી.ઇ.ઓ. ડો. ઉમેદસિંગને અને સક્રિય ભૂમિકા ભજવનાર પ્રિ. મીના વકીલ, ડો. રઇશ મણીયાર ને આપવો જેાઇએ. વિશેષ માહિતી એમણે શરૂ કરેલ વેબસાઇટ www.bilingualmedium.in પર ઉપલબ્ધ છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.