જિંદગી ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. તેનું જતન કરવું જરૂરી છે. આપણે ઇશ્વર આધીન જિંદગી જીવવી જોિએ. જીવનમાં ન્યાય નીતિ અમાનતા સત્ય...
સ્વચ્છ સુરત સુંદર સુરત મ્યુ. કોર્પોરેશનનું સ્લોગન અત્યારે શહેરના ગંદા ખાડાખાબોચીયાવાલા રસ્તાઓની બદસુરત હાલત દેખીને કોણ મૂર્ખ સુરતને ખુબસુરત કહેશે? શું આવી...
આપણે કોઈ પણ શોક સભામાં જઈએ તો ત્યાં મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૌન પાળવામાં આવે છે. જે કંઈ ઈચ્છવામાં આવે...
કોરોનાકાળમાં 2020માં ગણપતિ ઉત્સવ પર પ્રતિબંધ હતો.આ વર્ષે સુરતીઓ દ્વારા ગણપતિ ઉત્સવની અનુસાશન,ધાર્મિકતા અને ગરિમાપુર્ણ ઉજવણી કરવામાં આવી.શેરી કે સોસાયટી દીઠ એક...
ગુજ.મિત્રના મંગળકારી વિશેષ વાંચનમાં 24/8ના આસપાસ ચોપાસની ટાઉન ટોકની કવરસ્ટોરી અને ભારતીય સંસ્કૃતિની મૂળભૂત વિભાવનામાં ગોકુળ ગામની સાથેની આઝાદીની વિભાવનામા સંકળાયેલી ‘ગામડું...
અફઘાનિસ્તાનમાં સોવિયેટ રશિયા અને અમેરિકાએ પોતાનું લશ્કર રાખ્યું બંને રાષ્ટ્રોને નુકસાન વેઠવું પડયું. આતંકવાદી સંગઠન (પાકિસ્તાન સહાયથી) તાલિબાન મજબુત થતું ગયું. કાશ્મીરમાં...
જીવવા માટે આપણને સૌને પૈસાની જરૂર પડે છે. કોઇએ સાચું કહ્યું છે કે પૈસા કમાવાથી નહીં પણ પૈસા બચાવવાથી પૈસાદાર થવાય છે....
મુંબઇ : ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)એ એક પોસ્ટ મુકીને પોતે ટી-20 ટીમના કેપ્ટન પદેથી ખસી રહ્યો...
બિગબોસ (Big Boss)ના કન્ટેસ્ટન્ટ હમેશા લોકોમાં અવનવા કારનામા સાથે વિવાદમાં રહેતા હોય છે, ત્યારે લાસ્ટ સીઝનમાં રાખી સાવઁત (Rakhi savant) હતી તો...
58 વર્ષીય ચરણજિતસિંહ ચન્ની એક દલિત શીખ છે. કૅપ્ટન અમરિંદરસિંહના મંત્રીમંડળમાં તેઓ તકનીકી શિક્ષણમંત્રી હતા. છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં દલિત નેતાઓને શીર્ષ...
શહેરાના નાંદરવામાં ભાદરવા માસના બીજા રવિવારે ઝાલાનો મેળો ભરાયો શહેરા : શહેરાના નાંદરવા ગામ ખાતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજી નો...
નવી દિલ્હી: દેશ (India)માં કોરોના વાયરસ (Covid-19)ના કેસોની સંખ્યામાં ઘટાડાને જોતા દોઢ વર્ષમાં પ્રથમ વખત ભારત ટૂંક સમયમાં વિદેશી પ્રવાસી (tourist)ઓ માટે...
સંખેડા: સંખેડાના હાડોદ રોડ પેટ્રોલ પંપ સામેથી ગેરકાયદેસર રેતી નો સ્ટોક માંથી રેતી ભરેલી હોવાની બાતમી મળતા ગોલાગામડી ખાતે આવેલ ચેક પોસ્ટ...
કાલોલ: કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવિકપટેલ તેમજ મંત્રી રમણભાઈ રાઠોડ તેમજ અન્ય શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે...
ગોધરા: મોરવા હડફના સાલીયા ચેક પોસ્ટ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર થી પોલીસે બાતમી ના આધારે વોચ ગોઠવી ને સૂકા ઘાસચારા...
જીનીવા: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના રોગપ્રતિકારક અંગે નિષ્ણાતો (Expert)નું વ્યૂહાત્મક સલાહકાર જૂથ (SAG) ઓક્ટોબરમાં ભારત બાયોટેક (Bharat biotech)ની કોરોના રસી કોવાક્સિન (Covaxin)પર...
વડોદરા: ‘ગણપતિ બાપા મોરીયા પૂઢચા વર્ષી લૌકરયા’ અને એક દો તીન ચાર ગણપતિનો જયજયકારના ગગનભેદી જયઘોષ વચ્ચે 10 દિવસ દુંદાળા મહેમાન આજે...
વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનને કારણે એક દિવસ માટે એસટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાતા અનેક મુસાફરો અટવાઈ ગયા...
વડોદરા: અરવલ્લી જિલ્લામાંથી ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 5 દિવસ માટે વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેને પગલે સાથી કર્મચારીઓ...
વડોદરા : ભક્તોના વિઘ્નો દૂર કરતા વિઘ્નહર્તાને તંત્રના પાપે વિઘ્ન પહોંચ્યું હોવાના આક્ષેપ ટિમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવ્યા હતા. આ અંગે ટીમ...
વડોદરા:અનંત ચતુર્દશીના દિવસે શ્રીજી ને શહેરના નાગરિકોએ અને કુદરતે ભીની આંખે વિદાય આપી હતી. હવામાન વિભાગે ૨૦ અને ૨૧ ભારે વરસાદની આગાહી...
કાબુલ: તાલિબાની (Taliban) શાસન શરૂ થયા બાદ મહિલાઓ (women) પર લગાવવામાં આવતા પ્રતિબંધો વધી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના...
સુરત: સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (Globle patidar business summit)નું આયોજન આગામી ફેબ્રુઆરી મહિનામાં સુરત (Surat)માં યોજાશે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના...
વલસાડમાં ગણેશ ઉત્સવના માહોલમાં પાંચમના ગણપતિનું વિસર્જન કર્યા બાદ આજરોજ આનંદ ચૌદસે 10 દિવસ બાદ મોટા ગણપતિની 750 પ્રતિમાનું જ્યારે ધરમપુરમાં 35...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ના જયઘોષ સાથે ડાંગ જિલ્લાનાં 311 ગામડામાં અંદાજીત 1500થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું નદી, નાળામાં વિસર્જન કરાયું હતું....
તાપી જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનના ફતવાને લઈ લોકોની કોઈ ભીડ જોવા મળી ન હતી. વ્યારા નગર પાલિકાએ ખટાર...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
બારડોલી સહિત પલસાણા, વાંકલ, હથોડા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ભારે હૈયે શ્રીજીને વિદાય અપાઈ હતી. બારડોલીના તેન નજીક કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરાયું...
પીએમ નરેન્દ્ર મોદીની નજીકના મનાતા રાજ્યના નિવૃત્ત અધિક ચીફ સેક્રેટરી એવા કે. કૈલાશનાથનની રવિવારે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સીએમ ઓફિસમાં...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
જિંદગી ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. તેનું જતન કરવું જરૂરી છે. આપણે ઇશ્વર આધીન જિંદગી જીવવી જોિએ. જીવનમાં ન્યાય નીતિ અમાનતા સત્ય અહિંસા પ્રેમ ભાઇચારો અહંકાર કયાં જરૂરી છે. આપણે પ્રકૃતિ વશ જિંદગી જીવવી જોઇએ. ભૂખ લાગે જમવું, તરસ લાગે ત્યારે પાણી પીવું, ઉંઘ આવે ત્યારે ઉંઘવું. અલબત્ત નીતિમતા જાળવવી જોઇએ. માણસ આ માર્ગથી વિચલિત થઇ ગયો છે તેથી જીવનમાં સમસ્યા છે.
નવસારી – હેમંત જી. ગોહિલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.