ધંધૂકામાં કિશન હત્યા (Kishan Murder) કેસમાં વધારે ત્રણ આરોપીઓની (Accused) ધરપકડ (Arrest) કરી છે. આ સમગ્ર મામલે પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યા બાદ...
સુરત: (Surat) સુરત ડ્રિમ સિટી પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવેલી ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ખુડા) દ્વારા ડ્રાફ્ટ ડીપી પ્લાન- 2039 જાહેર કરી...
સુરત: (Surat) રાજયના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયાએ (Vinod Moradiya) બુધવારે રાજયની તમામ મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ (Meeting) કરી...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરનાં જે જૂનાં તળાવો (Lake) છે તેના ડેવલપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઘણા...
સુરત: (Surat) માથાભારે સજ્જુ કોઠારીને (Sajju Kothari) જામીન મળ્યા બાદ રાંદેર પોલીસ સબજેલની (Sub Jail) બહારથી કલમ 151 હેઠળ અટકાયત કરવા માટે...
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પણ‘પુષ્પા:ધ રાઇઝ’થિયેટરોમાં મોટો ધંધો કરી રહી છે.આ ફિલ્મે અચાનક જ અલ્લુ અર્જૂનની હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો વચ્ચે જબરદસ્ત લોકપ્રિય...
અનન્યા પાંડે ‘ગહેરાઇયા’થી તેનું 2022નું વર્ષ શરૂ કરી ચૂકી હોત પણ ખરે, હવે ફેબ્રુઆરીથી કરશે. અનન્યા માટે હમણાં ખરાબ સમય પણ ગયો...
સુરત: (Surat) સુરત દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન બનશે. મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન (Bullet Train) દોડશે. આ માટેના કોરિડોર પ્રોજેક્ટનું...
વિદ્યા બાલન હજુ પણ ઓન સ્ક્રિન એકટ્રેસ છે, ઓફ સ્ક્રિન નથી થઇ. તે જલ્દીથી ભૂતકાળ બને એવી નથી કારણ કે તે તેની...
રાગ સોહનીકુહૂ કુહૂ બોલે કોયલિયા (2) કુંજ કુંજમેં ભંવરે ડોલેગુન ગુન બોલે આઆઆ કુહૂ કુહૂ બોલે કોરલિયાસજ સિંગાર ઋતુ આઇ બસંતી (2)...
સુમન કલ્યાણપૂરની વાત આવે એટલે લતાજીએ તેમને આગળ ન વધવા દીધા એમ કહી કેટલાંક લોકો સુમન કલ્યાણપૂરની પ્રતિભા વિશે ભર્યાભર્યા શબ્દોમાં ગીતોના...
જો કોઇની ઉંમર વધતી અટકાવી શકાતી હોત, જો કોઇનું સૌંદર્ય જે હોય તે જાળવી શકાતું હોત તો તમે કોની ઉંમર, કોનું સૌંદર્ય...
પ્રતિક ગાંધી (Pratik Gandhi), રિચા ચઢ્ઢા, આશુતોષ રાણા અભિનીત ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ (The Great Indian Murder) વેબ સિરીઝ (Web series) ડિઝની+...
અત્યારે દક્ષિણની ફિલ્મો આક્રમક બની છે. દક્ષિણના જેમિની, પ્રસાદ જેવા નિર્માતાઓની ફિલ્મો ૧૯૬૦-’૭૦ના સમયથી હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો જોતાં જ આવ્યા છે. સામાન્યપણે...
રઘુવીર યાદવ આપણા સારા અભિનેતા પૈકીનો એક છે પણ તે અોમપુરી જેવો સામાન્ય ચહેરો ધરાવે છે. ઓમ પુરી તો જો કે પૂરી...
ધર્મેન્દ્ર હવે ફિલ્મોમાં નથી દેખાતા, અરે મુંબઇના ઘરમાં ય કયારેક જ દેખાય છે. તેઓ દેખાય છે તો લોનાવલાના તેમના વિશાળ ફાર્મહાઉસમાં. ધર્મેન્દ્ર...
સ્ટાર પર આપણું જેટલું ધ્યાન જાય તેટલું તેમની પત્નીઓ પર નથી જતું. જો એ પત્નીઓ ભૂતપૂર્વ યા વર્તમાન સમયની અભિનેત્રી ન હોય...
એવું લાગે છે કે અત્યારે સાઉથમાં છૂટાછેડાની મૌસમ ચાલે છે. નાગ ચૈતન્ય અને સમૅન્થાના છૂટાછેડા થયા પછી હવે ધનુષ-ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર આવ્યા...
આર્મી ઓફીસરની દિકરી હોવું શું ફિલ્મમાં અભિનયનો ગ્રીન કાર્ડ બની ગયો છે ? આજકાલ તમે એવી અનેક અભિનેત્રીઓ જોશો જે આર્મી બેકગ્રાઉન્ડમાંથી...
વડોદરા : વારસીયા સંજયનગર આવાસ યોજના હજુ સુધી ચાલુ થઈ નથી પરંતુ ઇજારદારની ઈચ્છા મુજબ શરતોમાં ફેરફાર કરીને કામગીરી સોંપવાની પાલિકા તૈયારી...
વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો ઓછો થયો છે પરંતુ વહેલી સવારે શહેરમાં ઝાકળ સાથે ધુમ્મસ છવાઇ રહ્યું...
વડોદરા : શહેરનો મકરપુરા ગામવાળો વિસ્તાર ખુબ વસ્તી ધરાવતો વિસ્તાર છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં થયેલા અસંખ્ય મૃતકોને લઇને સ્મશાનનો ઉપયોગ...
વડોદરા : વડોદરાની બે બહેનોના આણંદ ખાતે બે પિતરાઈ ભાઈ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદથી જ બંને બહેનોને તેના સાસરીયાઓએ જાનથી...
વડોદરા : શહેરના આજવા રોડ એકતાનગરમાં પ્રાથમિક સુવિધાથી સ્થાનિકો વંચિત છે. ચૂંટણી વખતે માત્ર વાયદો આપવામાં આવે છે પરંતુ એ વાયદા પૂરા...
વડોદરા : વર્ષ 2020 ડિસેમ્બરથી વર્ષ 2021 દરમિયાન વડોદરા શહેરના ચાર પોલીસ મથકોમાં પ્રોહીબિશનના ગુના હેઠળ પોલીસે 1,07,14,270 રૂ.ની કિંમતનો ભારતીય બનાવટનો...
આણંદ : `વિશ્વમાં 2050ની સાલ સુધીમાં વસતી ત્રીજા ભાગ અથવા 2.3 બિલિયન લોકો વધવાની ધારણા છે, જેથી બજારમાં ખાદ્ય પદાર્થોની માંગ વધશે....
આણંદ : આણંદના બાકરોલ ગામે રહેતી પરિણીતાને તેના પતિ સાથે ખટરાગ થતાં વાત છુટાછેડા સુધી પહોંચી હતી. જેમાં પતિએ અંગતપળો વાયરલ કરવાની...
આણંદ : વાસદ સ્થિત મહીસાગર નદી કાંઠે બુધવારના રોજ રબારી સમાજ દ્વારા દૂધાભિષેક કરવામાં આવ્યો હતો. મહા સુદ બીજને રબારી અને ગોપાલકો...
આણંદ : ખંભાતની ધી કેમ્બે એજયુકેશન સોસાયટી સંચાલિત માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને એક...
આણંદ : ખંભાતના ગોલાણા ગામે રહેતા ખેડૂતના જ કુટુંબીજનોએ બોગસ સહીઓ કરી બોગસ દસ્તાવેજો થકી અડધા કરોડની કિંમતની જમીન પચાવી પાડવાનો કિસ્સો...
લંડનમાં ‘હલાલ’ વિવાદે ગરમાવો લીધો: સીખ રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ, પછી છોડાયા
BCCIના ‘નમન એવોર્ડ્સ 2026’ આજે દિલ્હીમાં દ્રવિડ,બિન્ની,મિથાલી રાજ,સહિત ભારતીય ક્રિકેટના સ્ટાર્સને મળશે સન્માન
છાણી TP-13 પાસે હિટ એન્ડ રન, કારની અડફેટે બાઈક સવાર યુવક ફંગોળાયો
વેસ્ટ એશિયા તણાવ વચ્ચે મોટી અસર: એર ઇન્ડિયા એક્સપ્રેસે આજે 14 ફ્લાઇટ રદ કરી
મિડલ ઈસ્ટ યુદ્ધનો ફોર્મ્યુલા-1 પર મોટો પ્રભાવ: બેહરીન અને સાઉદી અરેબિયાની રેસ રદ, FIAનો મોટો નિર્ણય
હત્યાની અફવાઓ વચ્ચે ઇરાનની મોટી ધમકી:‘નેતન્યાહુ જીવિત હશે તો શોધીને મારી નાખીશું’
હોંગકોંગમાં આલિયા ભટ્ટનો બર્થડે સેલિબ્રેશન
યુદ્ધની અસર શિક્ષણ પર: મધ્યપૂર્વમાં CBSEના ક્લાસ-12ની તમામ બોર્ડ પરીક્ષા રદ,હજારો ભારતીય વિદ્યાર્થીઓ પર અસર
ઉરીમાં આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
યુદ્ધના ધુમાડા વચ્ચે માનવીય સંકટ! લેબનાનમાં 2 લાખ બાળકો બેઘર
કોઈ ટીમ ICC કરતાં મોટી નથી!, પાકિસ્તાન અને બાંગ્લાદેશને જય શાહનો કડક સંદેશ
મસૂરીમાં સપનાસમાન લગ્ન: ભારતીય સ્પિનર Kuldeep Yadavએ બાળમિત્ર Vanshika Chaddha સાથે લીધા સાત ફેરા
ઇરાનનો મોટો મિસાઇલ હુમલો! સાઉદીમાં અમેરિકન એરબેઝ નિશાન પર
માંજલપુરમાં શાકભાજી સસ્તામાં વેચવા મુદ્દે બબાલ,યુવક પર ચપ્પુથી હિંસક હુમલો
“દેશની રાજકીય ગરમી વધશે! આજે 5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરશે ચૂંટણી પંચ”
7 વર્ષ બાદ વેનેઝુએલામાં ફરી લહેરાયો અમેરિકાનો ધ્વજ
ભારતમાં ગર્ભવતી મહિલાના મૃત્યુ પછી ખમેનાઈએ બનાવડાવ્યું હોસ્પિટલ
ઈરાન યુદ્ધનો નવો ફ્રન્ટ! હૂથીઓ ટ્રિગર પર, દુનિયાનો મહત્વનો સમુદ્રી માર્ગ બંધ થવાનો ભયરેડ
“યુદ્ધ બંધ કરો”UN ચીફ António Guterresની અપીલ વચ્ચે Lebanonમાં હુમલા વધુ તેજ
ઈરાન યુદ્ધમાં સંકટ વધ્યું?,ટ્રમ્પે વિશ્વને કહ્યું ‘હોર્મુઝ બચાવો,નહિતર વૈશ્વિક વેપાર અટકી જશે’
પિતાની સાથે ગન ટ્રેનિંગ! શું Kim Ju Ae બનશે North Koreaની આગામી શાસક?
અમેરિકાના આરોપો બાદ ઈરાન ભડક્યું,ઈરાનના સુપ્રીમ લીડરની તબિયત અંગે સત્ય શું?
વડોદરા શહેર પોલીસનો સરાહનીય નિર્ણય: ગરમીને કારણે બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ
વડોદરામાં મેગા નેશનલ લોક અદાલત, એક જ દિવસમાં 77,657 પેન્ડિંગ કેસોનો નિકાલ
વિજ્ઞાન પ્રવાહમાં ધો.12 જીવ વિજ્ઞાનની છેલ્લી ઘડીની તૈયારી કેવી રીતે કરશો ?
વડોદરા ફરી લોહીલુહાણ: સુંદરપુરામાં હેર સ્ટુડિયો કર્મચારીની હત્યા, 24 કલાકમાં બીજા મર્ડરથી ચકચાર
મોટી રાહત! 92,700 મેટ્રિક ટન LPG ભરેલા બે જહાજ હોર્મુઝ સ્ટ્રેટ વટાવીને ભારત તરફ આગળ વધી રહ્યા છે
વડોદરા: એટીએમમાં મદદના બહાને માણેજાના વૃદ્ધા સાથે ઠગાઈ, કાર્ડ બદલી રૂ. 40 હજાર ઉપાડી લીધા
વડોદરામાં ગેસ માફિયાઓ પર પુરવઠા વિભાગનો ‘સર્જિકલ સ્ટ્રાઈક’
બરોડા ડેરીનો જંગ ‘ડ્રોન’ અને ‘દરોડા’ સુધી પહોંચ્યો: કુલદીપસિંહ રાઉલજીનો ધારાસભ્ય સામે બ્યૂગલ!
ધંધૂકામાં કિશન હત્યા (Kishan Murder) કેસમાં વધારે ત્રણ આરોપીઓની (Accused) ધરપકડ (Arrest) કરી છે. આ સમગ્ર મામલે પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યા બાદ તપાસ સંસ્થાઓ વધારે સક્રિય બની છે. જો કે ATSના અધિકારીઓ હજી પણ પાકિસ્તાન કનેક્શન નહી હોવાનું જણાવી રહ્યા છે. આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી. જોકે આ દરમ્યાન પૂછપરછમાં વધુ એક બાબતનો ઘટસ્ફોટ થયો છે. મૌલાના (Maulana) કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે TFI (તેહરીકે ફરોકી ઈસ્લામિક ) નામનું સંગઠન ચલાવી રહ્યો છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે.

મૌલાનાના સંગઠનના બંને અકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે.ગુજરાત ATSએ તપાસ અંગે જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કોઈ સીધું કે આડકતરું કનેક્શન છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે ખુલાસો થવાની શક્યતા છે. અત્યાર સુધી આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પકડાયેલા ત્રણ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મૌલાના કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે તેહરીકે ફરોકી ઈસ્લામિક નામનું સંગઠન ચલાવે છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના આ સંગઠન TFIના 2 જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ IB, NIA સહિતની એજન્સી અમદાવાદ આવી છે.
ATSએ જણાવ્યું છે કે કિશનની હત્યામાં ઝડપાયેલ આરોપી શબ્બીર અને મૌલાના કમરગની વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. તેઓ શાહઆલમની એક મસ્જિદમાં મળ્યા હતા. ATSની તપાસમાં ખુલ્યું છે કે મૌલાના કમરગની મુસ્લિમ સમાજ પર ટીકા ટીપ્પણી કરનાર લોકો પર કેસ કરાવતો અને જેહાદી ષડ્યંત્ર રચીને યુવકોની હત્યા માટે શબ્બીર જેવા યુવાનોને પ્રેરિત કરતો હતો. આવા જ એક જેહાદી ભાષણથી પ્રેરાઈને આરોપી શબ્બીરે ધંધુકાના કિશન ભરવાડની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.