Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જેમાં વડોદરા મનપામાં 5, સુરત મનપામાં 4, આણંદમાં 3, રાજકોટ મનપામાં 2, વલસાડમાં 2, રાજકોટ ગ્રામ્યમાં 1 કેસનો સમાવેશ થાય છે. અમદાવાદ મનપા-ગ્રામ્યમાં આજે એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 173 છે. 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 168 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. આજે 15 કોરોનાના દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,16,220 દર્દીઓ સાજા થયાં છે. જેમાં 3 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,481ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 18-45 વર્ષ સુધીના 34,135ને પ્રથમ અને 1,44,643ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે 45 વર્ષથી વધુ ઉંમરના 10,704ને પ્રથમ અને 58,733ને બીજો મ મળી કુલ 2,49,699 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,95,77,967 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

To Top