દેવ, દાનવો, સૃષ્ટિના રચયિતા બ્રહ્મા,સૃષ્ટિના પાલનકર્તા વિષ્ણુ,નારદજી અન્ય ઋષિઓ મહાદેવ પાસે અમૃત કુંભ મેળવવા માટે શું કરવું તે પૂછવા આવ્યા.સમુદ્રમંથન કરવાનું નક્કી...
ગોધરા: ગોધરા તાલુકામાં લગ્ન પ્રસંગમાં જુનિધરી બાદ નદીસર ગામે પણ લગ્નના વરઘોડો માં લોકો ડી.જે.ના તાલે ભાન ભૂલી બિન્દાસ્ત નાચતા કુદતા જોવા...
કાલોલ: કાલોલ પોલીસ મથકે વેદાંત કુમાર વિનીશભાઈ રબારી રે રાયપુરા તા ડેસર દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સોમવારે વહેલી સવારે હાઈવા નં...
સિંગવડ: સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણી પુરવઠા તથા પંચાયતના હેડ પંપો બંધ હોવાથી લોકોને પીવાના પાણી તથા ઘરવપરાશના પાણી માટે વલખા મારવા...
શહેરા : પાનમ પાટીયા થી પાનમ ડેમ તરફ ગઢ ગામ પાસે ના ડામર રસ્તા પર આવેલા નાળા ઉપર મસ મોટો ભૂવો પડી...
આપણને લાગે કે કોવિડ-19 સામેની લડાઇ રસીની પ્રાપ્તિ માટે અને કોને પહેલાં, કોને પછી અને કઇ કિંમતે મળે તે બાબતમાં હશે પણ...
ભારતમાં કોરોના રસી ( corona vaccine ) ની અછત વચ્ચે, યુએસ ફાર્મા કંપની ફાઇઝર-બાયોનોટેક (pfizer biotech ) આ વર્ષે ભારતને 5 કરોડ...
કોરોના મહામારીમાં અને વાવાઝોડાના ઝંઝાવાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની એક તાજેતરની ઘટના ઝાઝી પ્રકાશમાં આવી નથી અને ચર્ચાના ચગડોળે ચઢી નથી! વાત એમ...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 624 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 66,268 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા દ્વારા...
વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર સ્થિત હરિધામ ફ્લેટમાં રહેતો 18 વર્ષીય યુવાન અલવા નાકા પાસેના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો.તે દરમિયાન દીવાલ...
વડોદરા: વડોદરા શહેરમાં િજલ્લા-27,000 વિદ્યાર્થીઓ ધોરણ-12 ની પરિક્ષા આપશે. રાજય સરકારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા યોજવાન મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે....
વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં ચીનના વુહાન શહેરમાં એક ભેદી રોગચાળો શરૂ થયો અને ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં તો ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાવા માંડ્યો....
વોટ્સએપ ભારત સરકાર વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યું છે. વોટ્સએપે કહ્યું છે કે ભારત સરકારે બુધવારથી લાગુ થનારી પોતાની નવી નીતિ બંધ કરવી...
વડોદરા : તાઉતે વાવાઝોડાનો વડોદરા જિલ્લાની મહિલા અધિકારીઓએ તેમની ફરજ નિષ્ઠા અને કર્મઠતા ઉપરાંત મક્કમ મનોબળ સાથે પ્રતિકાર કર્યો હતો. તાઉ’તે વાવાઝોડાનો...
વડોદરા: ડભોઇના રેફરલ હોસ્પિટલ ખાતે કોરોનાની કપરી પરિસ્થિતિમાં દર્દીઓને બેડ મળવા મુશ્કેલ થઈ રહ્યા છે લાખો રૂપિયા ખર્ચો કરવા છતા હોસ્પિટલમાં બેડ...
surat : સલાબતપુરામાં માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી સગીરા પર બળાત્કાર( rape) ગુજારી તેણીને ગર્ભવતી ( pregnent) બનાવવાના કેસમાં માસાને આજીવન કેદની...
surat : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ પાસે એમઆરઆઇ મશીન ( MRI MACHINE) જ નથી. આ મશીન ખરીદવા માટે હોસ્પિટલ...
ચક્રવાત યાસ ( yaas cyclone) ઓડિશાના ( odisa) દક્ષિણમાં બાલાસોર નજીક ઝડપથી વધી રહ્યો છે. ચક્રવાત યાસનું લેન્ડફોલ ( land fall) ચાલુ...
surat : કોવિડ-19 ( covid 19) ની મહામારીને પગલે દેશ આખામાં ભેદી રીતે કાળી ફૂગવાળો રોગ મ્યુકરમાઈકોસિસ ( mucormycosis) ભયાનક પ્રમાણમાં ફેલાઈ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ત્રણ સભ્યોની પસંદગી સમિતિએ સોમવારે આ પદ માટે તેમના નામની પસંદગી કરી હતી.મંત્રાલયના ઑર્ડરમાં જણાવાયું છે કે, જયસ્વાલને...
સુરત : નવી સિવિલ હોસ્પિટલ (Surat new civil hospital)માં મ્યુકરમાઇકોસિસ (Mycologists)ના આજે વધુ પાંચ દર્દીઓ દાખલ થયા હતા. આજે હોસ્પિટલમાં 22 જેટલા...
સુરત: 18થી 44 વર્ષની વયના લોકો (18 to 44 years people) માટે કેન્દ્ર સરકાર (central govt) દ્વારા ઓફલાઈન રજિસ્ટ્રેશન (offline registration)ને મંજૂરી...
સુરત: સુરત શહેર અને જિલ્લા (Surat city and district)માં હવે બાયો-ડિઝલ (bio-diesel)ના નામે લોકોને ભળતું ઇંધણ (mix-fuel) પકડાવવાનું નવું કૌભાંડ (scam) શરુ...
રાજ્યમાં કોરોનાના નવા 3,255 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 44 દર્દીના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9665 પર...
ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીના કારણે ટ્રાવેલ – ટુરિઝમ ઉદ્યોગને છેલ્લા બે વર્ષથી સતત કરોડોનું નુકસાન થઈ રહ્યું છે, જેથી આ ઉદ્યોગોને સરકારે...
રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર પાંચ મહાનગરોમાં સ્કાય રાઇઝડ આઇકોનિક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-૨૦૧૭ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે...
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી...
ઉત્તર પ્રદેશની (UP) રાજધાની લખનૌમાં કોરોના વાયરસ અંગે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હવે પાણીમાં (Water) પણ કોવિડ -19 વાયરસની પુષ્ટિ થઈ...
તાજેતરમાં જ ગુજરાતમાં આવેલા ભારે વિનાશકારી તાઉતે વાવાઝોડામાં માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમજ ઈંટોના ભઠ્ઠાને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે,...
સુરત: (Surat) રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧૨ (STD 12) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) ૧ જૂલાઇથી લેવાનો નિર્ણય કર્યો...
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં દલિતના ઘરે રાંધ્યું ભોજન: રીંગણનું શાક, દાળ અને ભાજી બનાવી
માઇક્રો RNAની શોધ માટે બે અમેરિકન વૈજ્ઞાનિકો મળ્યું મેડિસિનનું નોબેલ પારિતોષિક
VIDEO: ગુજરાત સરકાર મહિલાઓનું રક્ષણ કરી શકતી નથી, ગૃહમંત્રી રાજીનામું આપેઃ સુરતમાં આપના ધરણાં
CCTV: સુરતમાં મહાદેવના મંદિરમાં ચોરી, દર્શન કરવા આવેલો શખ્સ ચાંદીનો નાગ ઉઠાવી ગયો
સુરતમાં ફર્જી કાંડ, નકલી નોટો બજારમાં ઘુસાડે તે પહેલાં બે પકડાયા
સફળ ખેતી કે ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ જરૂરી હોવાની માન્યતા ભ્રામક
વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં વધુ એક ભુવો પડ્યો…
વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં વધુ એક ભુવો પડ્યો
સિંઘમ અગેઇનનું ટ્રેલર લોન્ચ: આ રહી હે પોલીસ…
વડોદરા પછી હવે આણંદમાં સગીરા પર સામૂહિક દૂષ્કર્મની કોશિષ
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર લક્ઝરી બસ અકસ્માત, 6ના મોત, ડ્રાયવર રીલ બનાવી રહ્યો હતો!
માલદીવના ભારત વિરોધી રાષ્ટ્રપતિની મોદીને મળ્યા બાદ સૂફિયાણી વાતો, કહ્યું.., ભારતને નુકસાન થાય એવું..
પશ્ચિમ બંગાળ: બીરભૂમ કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત, અનેક ઘાયલ
રાજ્યમાં 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે
ભાયલી સામૂહિક ચકચારી દુષ્કર્મ કેસના આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા, ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા….
રતન ટાટાએ ICUમાં દાખલ હોવાના દાવાને નકારી કાઢ્યો, કહ્યું- મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં છું
શહેરનાં મકરપુરા વિસ્તારમા મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, ભૂવામાં કાર ફસાઇ, JCBની મદદથી બહાર કઢાઈ…
સુરતમાં સી.આર. ઝણકાર ગ્રુપની નવરાત્રીના 3 જ દિવસમાં પાટિયા પડી જતાં ખૈલેયાઓનો ખેલ થઈ ગયો
નવાયાર્ડ સ્થિત રામેશ્વરની ચાલ ખાતે ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની માંગ સાથે પ્લેકાર્ડસ લઇ ગરબા
કાલાઘોડા પાસે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવરાત્રીને ધ્યાનમાં રાખીને અનિચ્છનીય બનાવ ના બને તે માટે વાહન ચેકિંગ હાથ ધરાયું….
હિઝબુલ્લાહનો ઈઝરાયેલના ત્રીજા સૌથી મોટા શહેર પર હુમલો, ઈઝરાયેલે લેબનોન પર રોકેટનો મારો ચલાવ્યો
પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર જોરદાર બ્લાસ્ટ થયો અને ચીન ગુસ્સે ભરાયું, જાણો કેમ?
માણસ બનો, નાગરિક બનો
સબંધનો સેતુ
દુર્દશાગામી શિક્ષણ
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષવિરોધી અને સમાવેશી દેશો વચ્ચે રસાકસી અને વૈશ્વિક રાજકારણ અઘરો દાખલો
અંધશ્રદ્ધામાં કાળ ભરખી ગયો
બુટ-ચપ્પલ પહેરીને ગરબા રમતા ખેલૈયાઓ રોજ આસ્થાનું અપમાન કરે છે
ખૌમેનીની ઇસ્લામિક દેશોને એક થવાની અપીલની સુન્ની બહુમતી ધરાવતા દેશોને કોઇ અસર થવાની નથી
જાતને ચાર્જ કરો
દેવ, દાનવો, સૃષ્ટિના રચયિતા બ્રહ્મા,સૃષ્ટિના પાલનકર્તા વિષ્ણુ,નારદજી અન્ય ઋષિઓ મહાદેવ પાસે અમૃત કુંભ મેળવવા માટે શું કરવું તે પૂછવા આવ્યા.સમુદ્રમંથન કરવાનું નક્કી કરવામાં આવ્યું.સમુદ્રમંથન કરવાથી સૌથી પહેલાં વિષ નીકળશે અને તે વિષ દેવાધિદેવ મહાદેવ ગ્રહણ કરશે એ વાતનો પૂર્વાભાસ દેવી પાર્વતીને થયો અને તેઓ ચિંતાતુર થઈ ગયાં.દુઃખી થઇ ગયાં.ભગવાન વિષ્ણુ દેવીના મનની મૂંઝવણ સમજી ગયા અને કહ્યું કે, ‘ દેવી, આપ ચિંતા ન કરો….સમગ્ર સંસારને વિષથી બચાવવાનું કામ મહાદેવ જ કરી શકે તેમ છે અને તમે આદિશક્તિ છો. આપ જ તેમની શક્તિ બનશો.’ મા પાર્વતીએ કહ્યું, ‘નારાયણ, હું શું કરી શકીશ?’ ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, ‘દેવી, આપ ચિંતા ન કરો. તે ક્ષણે તમને ખબર પડી જ જશે કે તમે શું કરી શકશો.’
દેવ અને દાનવો સમુદ્ર કાંઠે આવ્યા. મંદરાચળ પર્વતનો રવૈયો બનાવ્યો.વાસુકિ નાગનું દોરડું અને ભગવાન નારાયણે કુર્માવતાર લીધો અને કાચબો બની પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો.સમુદ્રમંથન શરૂ થયું. થોડી જ વારમાં ભયંકર વિસ્ફોટ થયો અને આંખ જગતને નિસ્તેજ કરતું હળાહળ વિષ બહાર આવ્યું. દેવાધિદેવ મહાદેવ આગળ વધ્યા અને ઝેરને પોતાના હાથોની અંજલિમાં લઇ ગટગટાવી ગયા.આદિશક્તિ પાર્વતી તેમની પાસે ગયાં અને ભગવાન મહાદેવના કંઠ પાસે હાથ મૂકી બોલ્યા, ‘પ્રભુ,આપ સમગ્ર જગતને બચાવવા ઝેર ગટગટાવી ગયા છો. હું તે ઝેરને તમારા કંઠથી નીચે નહિ ઉતરવા દઉં.’ અને મહાદેવે ઝેરને પોતાના કંઠમાં સમાવ્યું અને નીલકંઠ તરીકે ઓળખાયા.
સમુદ્રમંથન આગળ વધ્યું…કામધેનુ,ઐરાવત,મા લક્ષ્મી….વગેરે રત્નો એક પછી એક પ્રગટ થવા લાગ્યાં અને સમુદ્રમંથન પૂરું થાય ને અમૃત કુંભ બહાર આવે તે પહેલાં મહાદેવ ત્યાંથી પોતાના સ્થાન કૈલાસ પર પાછા વળી ગયા.અમૃત દેવોએ ગ્રહણ કરી લીધું.દિવસો વીત્યા. દેવ-અસુર યુદ્ધ થયું.અસુરો હાર્યા.એક દિવસ દેવી પાર્વતી મહાદેવ પાસે આવ્યાં અને પૂછ્યું, ‘પ્રભુ, મનમાં એક પ્રશ્ન છે. તમે જગત આખાના કલ્યાણ માટે ઝેર પી લીધું, છતાં સંસાર કેમ સંપૂર્ણ સુખી નથી.કેમ આ યુદ્ધો અને કલહ અટકતાં નથી. દેવ-દાનવના યુદ્ધ થયા, દાનવોએ પૃથ્વી પર માનવોને રંજાડયા.હવે માનવ પણ માનવનો અને અન્ય પ્રાણીઓનો અને પ્રકૃતિનો દુશ્મન બન્યો છે.
મહાદેવે થોડા વ્યગ્ર મને જવાબ આપ્યો, ‘દેવી, સમુદ્રમંથન વખતે પ્રગટ થયેલું ઝેર તો હું પી ગયો, પણ આ દેવ અને દાનવો કે માનવોના મનમાં એક બીજા પ્રતિ જે વેર, ઈર્ષ્યાનું ઝેર છે તે હું પી શકતો નથી અને જ્યાં સુધી આ ઝેર રહેશે ત્યાં સુધી સૃષ્ટિ પર સંપૂર્ણ સુખ અને શાંતિ નહિ સ્થાપિત થાય.’ અંતરમનમાંથી વેર,ઈર્ષ્યાના ઝેરને દૂર કરો અને સમગ્ર સૃષ્ટિ અને માનવમાત્રને પ્રેમ કરો તો સુખ અને શાંતિ મળશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.