મુંબઈના પવઈમાં બાળકોને સ્ટુડિયોમાં હોસ્ટેજ બનાવવાના કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી રોહિત આર્યનો એક અભિનેત્રીને પણ કિડનેપ કરવાનો પ્લાન હતો....
પાંચ ટી-20 મેચની સિરિઝની બીજી મેચ અહીં મેલબોર્ન ખાતે આજે તા. 31 ઓક્ટોબરે રમાઈ. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું...
મધ્યપ્રદેશના બરવાની જિલ્લામાં આવેલા બૈગુર ગામ પાસે નર્મદા પરિક્રમા માટે યાત્રાળુઓને લઈ જતી બસ પલટી જતાં અકસ્માતમાં એક મહિલાનું દુઃખદ મોત થયું...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજ રોજ તા. 31 ઓક્ટોબર શુક્રવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પરના આક્ષેપોનો વળતો...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે (31 ઓક્ટોબર) મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે....
અમદાવાદમાં આજે એક ચોંકાવનારી ઘટના બની. આજે 31મી ઓક્ટોબરે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિ નિમિત્તે અહીં રાષ્ટ્રીય એકતા દિવસની...
મેલબોર્ન ખાતે રમાઈ રહેલી બીજી ટી-20 મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત...
ભારતના યુવા ઇનોવેટર અને IIT-BHUના વિદ્યાર્થી સ્પર્શ અગ્રવાલે ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે “લુના” નામનું વિશ્વનું પ્રથમ ભાવનાત્મક Voice-to-Voice...
શહેરમાં હાલમાં દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પાંડેસરા ખાતે આવેલા જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક વખત મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે...
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પ્રસંગે આજ રોજ તા. 31 ઑક્ટોબર શુક્રવારે ગુજરાતના એકતા નગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી...
વડોદરામાં મકાન લેવાનું છે તેમ કહીને રૂપિયા 10 લાખની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોવાનો યુવતીના કાકાનો આક્ષેપ વડોદરા તારીખ 31મહારાષ્ટ્રના જલગાંવ...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ બાદ વડોદરા એરપોર્ટથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા. તેમને અહીંથી વિદાય આપવામાં...
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન , મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા...
આજે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તેના ભાગરૂપે આજે સવારે...
પરેડમાં મહિલા અધિકારીઓએ તમામ ટુકડીઓનું નેતૃત્વ કરી નારી સશક્તિકરણની ઝાંખી કરાવી*——-લોખંડી પુરૂષ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભારતીય...
( પ્રતિનિધી )વડોદરા,તા.31 વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર 48 જાંબુઆ બ્રિજ ઉપર બે આઇસર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ગેસના બોટલ...
છેલ્લાં કેટલાંય સમયથી ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ લાદેલા ગેરવ્યાજબી ટેરિફના લીધે બંને દેશોના સંબંધો બગડ્યા...
તમે જ્યારે તમારી ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે કોઈ કોફી હાઉસમાં જાઓ છો ત્યારે તમે ટેસ્ટી કોફીની મજા કેક, પેસ્ટ્રી કે કોઈ ડિઝર્ટની...
યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુરુવારે સોના અને ચાંદીના ભાવ સીમિત દાયરામાં વેપાર થયો. મલ્ટી કોમોડિટી...
આપણને ઘણી વખત પીપળ કે વડના ઝાડ નીચે રઝળતી હાલતમાં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ અને ફોટા જોવા મળતા હોય છે. સારા પ્રસંગો પર...
ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. 30 ઓક્ટોબર ગુરુવારના રોજ નવી...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAએ પોતાનો સંયુક્ત ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં રોજગાર, ઔદ્યોગિક વિકાસ અને મહિલાઓના સશક્તિકરણ પર ખાસ ધ્યાન આપવામાં...
વાયુ-પ્રદૂષણનો સામનો કરી રહેલી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવાના હેતુથી મંગળવારે કૃત્રિમ વરસાદ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ૩.૨૧ કરોડ...
છેલ્લા કેટલાક સમયમાં ઓનલાઇન ડિલીવરી, એપ આધારિત ટેક્સી વગેરે સેવાઓનો ખૂબ વિકાસ થયો છે. આ સેવાઓને કારણે આજના ઝડપી યુગમાં ઘણી રાહત...
ભગવાનના પરમ ભક્ત વૃદ્ધ બા. જીવન આખું હરિસેવા કરી અને સતત પ્રભુનું નામસ્મરણ. તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે સ્વયં યમરાજ પોતે તેમના...
નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં તા. 2 નવેમ્બરે મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ રમાશે. જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકા ટાઇટલ માટે ટક્કર...
સંસાધનો મર્યાદિત હોવાને કારણે એને ક્યાં અને કેવી રીતે વાપરવાં એ આર્થિક નીતિ ઘડતી વખતે હંમેશા એક પેચીદો પ્રશ્ન બની રહે છે....
આજના સમયની લોકશાહીમાં લોકોને દર પાંચ વર્ષે એક વાર મોકો આપવામાં આવે છે કે હવેનાં પાંચ વર્ષ તેમણે કોની ગુલામી કરવાની છે...
૩૧ ઓક્ટોબર એટલે સ્વતંત્ર સંગ્રામના લડવૈયા, દેશના પૂર્વ ગૃહપ્રધાન સરદાર પટેલ તેમને દેશી રજવાડાનું વિલીનીકરણ કર્યું હતું. એમનું શરીર લોખંડી નહીં પરંતુ...
રસ્તે તોપચી જેવા ગપ્પીદાસો બહુ મળે, કિન્તુ, સફેદ રંગની ગાંધીવાદી ટોપી અને ખાદીધારીઓ ગાયબ થયા છે. કપાસમાંથી બનેલું હાથવણાટનું કાપડ એટલે ખાદી ...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
અમદાવાદમાં થશે પ્રથમ T20 વર્લ્ડ કપ મેચનું આયોજન, ફાઇનલનું સ્થળ પણ સામે આવ્યું
સમગ્ર વડોદરા ખેલોત્સવના રંગે રંગાયું: સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
ઠંડીનો ચમકારો વધ્યો : તાપમાન હજી પણ ઘટવાની શકયતા
RTOમાં આગામી 23 નવેમ્બર સુધી ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકની કામંગીરી બંધ રહેશે
આમોદમાં ભેંસનું હડકવાથી મોત: દૂધ પીનારા ગામલોકોમાં ગભરાટ, વેક્સિન મુકાવવા દોડ્યા
માંજલપુરમાં વિકાસનો ‘નવો અધ્યાય’: સાડા ત્રણ કરોડના કામોનું ખાતમુહૂર્ત!
રવિવારની રજામાં પણ કલેક્ટર કચેરી ધમધમી, BLOની કામગીરી પૂરજોશમાં
વડોદરા : હાલોલ વડોદરા હાઇવે પર રૂ.58 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, ચાલકની ધરપકડ
દિલ્હી: પ્રદૂષણ સામે સરકારના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા, કહ્યું- સરકાર ડેટા છુપાવી રહી છે
25 વર્ષથી ગુમ થયેલા પુત્રનો મૃતદેહ મળી આવતા માતા સહિતના પરિવારનું ભારે આક્રંદ
યુપીના પ્રતાપગઢમાં ગાંજા તસ્કરના ઘરેથી મળ્યું એટલું રોકડ કે પોલીસ ગણતા ગણતા થાકી
બીએપીએસ: ભવ્યતા પૂર્વક સંપન્ન તબીબી આધ્યાત્મ શિબિર
બોર્ડની પરીક્ષાના પેપર વચ્ચે આવતી રજાઓથી વિદ્યાર્થીને મળશે રાહત
300 પ્રવાસીઓને મ્યાનમાર લઈ જઈ રહેલ બોટ મલેશિયાના તટ પર ડૂબી, સેંકડો લોકો લાપતા
PNB કૌભાંડ: મેહુલ ચોક્સીની 46 કરોડ રૂપિયાની સંપત્તિની હરાજી થશે
MPમાં ઠંડીનું મોજું, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોના 30 જિલ્લાઓમાં પારો 10°C થી નીચે
‘પાકિસ્તાન શાંતિ ઇચ્છતું નથી’, RSS વડાએ કહ્યું- ભારત યોગ્ય જવાબ આપવા માટે તૈયાર રહે
આંદામાન અને નિકોબારમાં 5.4 ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ
રશિયાના દાગેસ્તાનમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત અને 2 ઘાયલ
ગાંધીનગરમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી: અડાલજ નજીકથી ISIS સાથે જોડાયેલા 3 શંકાસ્પદ આતંકી ઝડપાયા
પાકિસ્તાનમાં બંધારણીય સુધારો: આર્મી ચીફ અસીમ મુનીર બનશે સંરક્ષણ દળોના કમાન્ડર
વિમેન્સ વર્લ્ડકપ ટીમ ઈન્ડિયાની બોલર રાધા યાદવનું ભવ્ય સ્વાગત : ક્રિકેટ રસિકો ઉમટયા
કચ્છમાં સર ક્રીક સરહદે ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે?
શિક્ષણ બોર્ડની ધો.10-12ની તા.26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન પરીક્ષા યોજાશે
તામિલનાડુને હરાવી બરોડા અન્ડર 19ની વુમન્સ ટીમ સેમિફાઇનલમાં પહોંચી
ચેમ્પિયન બન્યા પછી મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યુ 50% વધી: જેમીમાની વેલ્યુ ₹1.5, શેફાલીની ₹1 કરોડ
વડોદરા: એસએસજીના ન્યુ સર્જીકલ બિલ્ડીંગના પ્રથમ માળની બારીમાંથી કૂદકો મારી દર્દીનો આપઘાતનો પ્રયાસ
અટલાદરા બાદ કલાલી તળાવમાંથી કાચબાની જાહેર માર્ગ પર લટાર
વડોદરા : મોંઘા મોબાઇલ સસ્તામાં આપવાના બહાને ઠગાઇ
મુંબઈના પવઈમાં બાળકોને સ્ટુડિયોમાં હોસ્ટેજ બનાવવાના કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી રોહિત આર્યનો એક અભિનેત્રીને પણ કિડનેપ કરવાનો પ્લાન હતો. ખુદ અભિનેત્રીએ વોટ્સએપ ચેટ શેર કરીને આ તમામ વાતનો ખુલાસો કર્યો છે.
મુંબઈના પવઈ વિસ્તારમાં બાળકોને ગોંધી રાખવાની ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. ગઈ કાલે તા. 30 ઓક્ટોબર ગુરુવારે બપોરે આરએ સ્ટુડિયોમાં રોહિત આર્ય નામના વ્યક્તિએ 17 બાળકો, બે મહિલાઓ અને એક વૃદ્ધ પુરુષને બંધક બનાવી લીધા હતા.
કલાકો સુધી બાળકોને બંધક રાખ્યા હતા. જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. કલાકો સુધી પોલીસ કાર્યવાહી ચાલી હતી. અંતે રોહિત આર્ય પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. હવે આ કેસમાં એક નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
મરાઠી અભિનેત્રી સાથે રોહિતની વાતચીતનો ખુલાસો
જાણીતી મરાઠી અભિનેત્રી રુચિતા જાધવે ખુલાસો કર્યો છે કે રોહિત આર્યએ થોડા અઠવાડિયા પહેલા તેને ફિલ્મ પ્રોજેક્ટના બહાને સંપર્ક કર્યો હતો. તેણીએ સોશિયલ મીડિયા પર વોટ્સએપ ચેટ્સના સ્ક્રીનશોટ શેર કર્યા છે અને લખ્યું કે “મને તે દિવસ વિશે વિચારીને પણ ધ્રુજારી આવે છે.”

રુચિતાએ જણાવ્યું હતું કે તા. 4 ઓક્ટોબરે રોહિતનો મેસેજ આવ્યો હતો. જેમાં તેણે પોતાને ફિલ્મમેકર તરીકે રજૂ કર્યો અને કહ્યું કે તે હોસ્ટેજ સિચ્યુએશન પર આધારિત ફિલ્મ બનાવી રહ્યો છે.
રોહિતે અભિનેત્રીને તા.27 થી 29 ઓક્ટોબર વચ્ચે મળવા કહ્યું હતું અને તા. 28 ઓક્ટોબરે પવઈમાં મીટિંગ નક્કી થઈ હતી. તા. 27 તારીખે તેણે સ્ટુડિયોનું સ્થાન પણ મોકલ્યું પરંતુ કુટુંબના કારણોસર રુચિતાએ મીટિંગ રદ કરી દીધી હતી.
પછી તા. 31 ઓક્ટોબરે જ્યારે તેણે ટીવી પર સમાચાર જોયા કે રોહિત એ જ વ્યક્તિ હતો જેણે પવઈમાં લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારે તેણી હચમચી ગઈ. તેણીએ લખ્યું “ભગવાનનો આભાર કે એ દિવસે હું ગઈ નહીં. નહીંતર હું પણ એ ઘટનાનો ભાગ બની હોત.”
રોહિત આર્યએ મહારાષ્ટ્ર સરકાર માટે પ્રોજેક્ટ બનાવ્યો હતો
માહિતી મુજબ રોહિત આર્ય અગાઉ ફિલ્મમેકર હતો અને તેણે મહારાષ્ટ્ર સરકાર પર તેમના પ્રોજેક્ટ “લેટ્સ ચેન્જ” નો વિચાર ચોરવાનો આરોપ મૂક્યો હતો. તેણે દાવો કર્યો હતો કે સરકારએ તેના વિચાર અને સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને “માઝી શાલા, સુંદર શાલા” નામનો પ્રોજેક્ટ બનાવ્યો પણ તેને કોઈ ક્રેડિટ કે રૂપિયા ચૂકવ્યા નહોતા.
તેના કહેવા પ્રમાણે તેણે એક મહિના સુધી ઉપવાસ કર્યો અને તત્કાલીન શિક્ષણ મંત્રી દીપક કેસરકર વિરુદ્ધ ન્યાયની માંગ કરી હતી. પરંતુ તપાસ લંબાતી રહી અને અંતે તેણે માનસિક સંતુલન ગુમાવ્યું હતું.
રોહિત પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો
પવઈમાં બનેલી ઘટનામાં મુંબઈ પોલીસે અને ક્વિક રિસ્પોન્સ ટીમે (QRT) લગભગ બે કલાક સુધી ચર્ચા કર્યા પછી આખરે બધા લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા પરંતુ રોહિત આર્ય એન્કાઉન્ટરમાં માર્યો ગયો.