રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના આગમનના પડઘમ વાગી રહ્યા છે. 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે, જ્યારે પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્યભરમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે અને અગ્રણી નેતાઓ મતદારોને આકર્ષવા માટે સતત રેલીઓ અને મુલાકાતો કરી રહ્યા છે. તામિલનાડુમાં કુલ 234 વિધાનસભા બેઠકો છે. જેમાંથી 44 બેઠકો અનુસૂચિત જાતિ (SC) અને 2 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવી છે. રાજ્ય રાજકીય રીતે પશ્ચિમ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર પ્રદેશોમાં વહેંચાયેલું છે, જ્યાં અલગ-અલગ વિસ્તારોમાં અલગ રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે.
આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો પરંપરાગત રીતે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) વચ્ચે જ છે. વર્તમાન મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન DMKનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે એડાપ્પડી પલાનીસ્વામી AIADMKના મુખ્ય ચહેરા તરીકે મેદાનમાં છે. આ વખતે અભિનેતા સી. જોસેફ વિજય પણ તેમની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ સાથે ચૂંટણીમાં ઉતર્યા છે, જે રાજકારણમાં નવા જોશ તરીકે સામે આવી રહ્યા છે. તેમની મોટી ફેન ફોલોઇંગને કારણે તેઓ સારો મત મેળવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ શું તેઓ પરંપરાગત રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવી શકશે તે પરિણામો બાદ જ સ્પષ્ટ થશે.
ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં સીમાંકન બિલ, મહિલાઓ માટે અનામત, સત્તા વિરોધી લહેર અને જાતિ આધારિત રાજકારણ મહત્વપૂર્ણ છે. આ મુદ્દાઓ મતદારોના મન પર અસર કરી શકે છે અને પરિણામોને પ્રભાવિત કરી શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પણ આ વખતે વધુ મજબૂત પ્રદર્શન કરવાની આશા રાખે છે. AIADMK સાથે ગઠબંધન બાદ BJP 27 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ તમિલનાડુમાં BJPને સારું પ્રદર્શન કરવાની અપેક્ષા છે. જયલલિતાની પાર્ટી AIADMK હજુ પણ રાજ્યમાં મજબૂત સંગઠન ધરાવે છે. 2021ની ચૂંટણીમાં ગઠબંધને 75 બેઠકો જીતી હતી. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં BJP અલગ લડતાં AIADMKના મતહિસ્સામાં ઘટાડો નોંધાયો હતો. કુલ મળીને, તામિલનાડુની આ ચૂંટણી માત્ર સત્તા માટેની લડાઈ નહીં પરંતુ નવા અને જૂના રાજકીય સમીકરણોની કસોટી તરીકે પણ જોવામાં આવી રહી છે. પરિણામો રાજ્યની રાજકીય દિશા નક્કી કરશે.