નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
“પંચાયતથી પાર્લામેન્ટ સુધીનો ભરોસો જ અમારી તાકાત” – વાવ-થરાદમાં વિપક્ષના અપપ્રચાર સામે પીએમ મોદીનો હુંકાર
ગાંધીનગર,તા.31
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા પીએમ નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ-થરાદ ખાતેથી સમગ્ર રાજ્યને ₹૧૯,૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોને લીલી ઝંડી આપી હતી. પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાએ મૂકેલા અતૂટ ભરોસાને વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસનું ઇંધણ ગણાવતા વડાપ્રધાને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ડીસા એરબેઝ: સુરક્ષા અને રોજગારીનો નવો અધ્યાય
પ્રધાનમંત્રીનું વિમાન આજે સીધું નવનિર્મિત ડીસા એરબેઝ પર ઉતર્યું હતું. આ ક્ષણને ઐતિહાસિક ગણાવતા તેમણે કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૧૩૦ કિમી દૂર આવેલું આ એરબેઝ દેશની સુરક્ષા માટે વ્યૂહાત્મક (Strategic) રીતે અત્યંત મહત્વનું છે. અગાઉની સરકારોએ ગુજરાત પ્રત્યેના અણગમાને કારણે આ ફાઈલો દબાવી રાખી હતી, પરંતુ અમારી સરકારે તેને બહાર કાઢી કામ પૂર્ણ કર્યું છે, જેનાથી હવે આ વિસ્તારમાં રોજગારી અને વિકાસની નવી ક્ષિતિજો ખુલશે.”
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતની મજબૂત છબી
વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક કટોકટીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, “જ્યારે દુનિયા ઇંધણ અને મોંઘવારીથી પીડાઈ રહી છે, ત્યારે ભારતની સફળ વિદેશ નીતિ અને દેશવાસીઓની એકતાને કારણે આપણે પરિસ્થિતિ નિયંત્રણમાં રાખી શક્યા છીએ.”
વિપક્ષ પર આકરા પ્રહાર: ‘દેશને વહેંચનારાઓથી સાવધ રહો’
વડાપ્રધાને વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “જ્યારે દેશને એકતા અને સંયમની જરૂર છે, ત્યારે કેટલાક લોકો ભય અને અફવાઓ ફેલાવીને જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરાબ કરનારા તત્વોથી જનતાએ સાવધ રહેવું જોઈએ.”
બનાસની ધરતી સાથે આત્મીય નાતો
જૂની યાદો વાગોળતા પીએમ મોદી ભાવુક થયા હતા અને કહ્યું હતું કે, “બનાસકાંઠાનું એક પણ ગામ એવું નથી જ્યાં મારી યાદો ન હોય. અહીંના લોકોનો સ્નેહ અને ‘બાજરીનો રોટલો-લસણની ચટણી’નો પ્રેમ હું ક્યારેય ભૂલી શકું તેમ નથી.” તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે ૨૫ વર્ષ પહેલા જનતાએ જે જવાબદારી સોંપી હતી, તે આજે ‘મિશન મોડ’માં પૂર્ણ થઈ રહી છે.
માતૃશક્તિને વંદન
સંબોધનના અંતે વડાપ્રધાને મા અંબા અને ભગવાન શ્રી ધરણીધરના ચરણોમાં વંદન કરી મહાવીર જયંતી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
વિકાસના મુખ્ય અંશો