સુરત: રત્નકલાકારોના પગારમાંથી કાપવામાં આવતા પ્રોફેશનલ ટેક્સનો મુદ્દો થોડા દિવસ પહેલા વિધાનસભામાં રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર દ્વારા ઉચકવામાં આવ્યો હતો. ત્યારબાદ બુધવારે...
સુરત: સુરત મનપાના મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટી (aam aadmi party) એ હવે શાસકોને આક્રમક વિરોધ દ્વારા ભીંસમાં લેવાનું...
SURAT : રેલવે દ્વારા મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. હાલમાં ચાલતી મેમુ ટ્રેનના ભાડાના બદલે મેલ એક્સપ્રેસ ટ્રેન (...
Xiaomi એ તાજેતરમાં ચીનમાં MI 11 સીરીઝ શરૂ કરી છે. આ કંપની માટે મુખ્ય સિરીઝ છે. આ અંતર્ગત, MI 11 અલ્ટ્રા પણ...
SURAT : શહેરના કતારગામ ( KATARGAM) વિસ્તારમાં ગામતળમાં રહેતા અને બીબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવકની સાથે તેના 10 મિત્રોએ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય...
સુરત: (Surat) સુરતમાંથી લુપ્ત થયેલી હોળી (Holi) સમયે ચાલતી ઘીસની પરંપરા (The tradition of Ghis) ફરીથી સક્રિય કરવા માટે આ વખતે સુરત...
સુરત: સુરત મનપા (smc) ની મુખ્ય કચેરીમાં ઓનલાઇન મીટિંગ (online meeting) યોજવા મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. પોલીસે આપના...
GANDHINAGAR: આજે ૧લી એપ્રિલથી રાજ્યભરમાં 45થી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોના ( CORONA) વિરોધી રસીકરણની ( VACCINATION) શરૂઆત થઈ છે. તેના...
આખરે પાકિસ્તાનની (Pakistan) સાન ઠેકાણે આવી ખરી. આમ તો જ્યારથી ભારત અને પાકિસ્તાન આઝાદ થયા ત્યારથી પાકિસ્તાને ભારતને (Bharat) દુશ્મન માની લીધું...
GANDHINAGAR : રાજયવ્યાપી સુજલામ સુફલામ ( SUJLAM SUFLAM ) જળ અભિયાનનો ચોથો તબક્કો આવતીકાલ તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી આરંભ થયો છે. સીએમ વિજય...
સુરત: શહેર (Surat) માં હાલ કોરોના સંક્રમણ (corona inaction) વધતા કરફ્યુ (night curfew) જાહેર કરાયું છે. ત્યારે કરફ્યુના સમયે એક મસ્જીદ (mosque)...
GANDHINAGAR : રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂક માટે TAT ફરજિયાત બનાવવામાં આવી છે. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં...
નવી દિલ્હી : સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત ત્રણ નવા વિવાદિત કૃષિ કાયદાઓ અંગે અભ્યાસ કરતી સમિતિએ 19 માર્ચે સીલબંધ કવરમાં પોતાનો અહેવાલ...
નવસારી: (Navsari) આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૨/૦૩/૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ, અમદાવાદથી દાંડી યાત્રાનો શુભારંભ...
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નાણાં મંત્રાલયે 24 કલાકમાં તેનો આદેશ પાછો...
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં કુલ કોવિડ-19 સક્રિય કેસોમાં પાંચ રાજ્યો કુલ કેસોનો 79 ટકા સંયુક્ત...
વોશિંગ્ટન: છેલ્લા એક વર્ષમાં કોવિડ-19 રોગચાળો અને દેશવ્યાપી લોકડાઉન બાદ હવે ભારતની અર્થવ્યવસ્થા આશ્ચર્યજનક રીતે બાઉન્સબેક કરી રહી છે. વર્લ્ડ બેંકના અહેવાલમાં,...
ગુજરાત (Gujarat) વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ થનાર હોય પ્રથમ બેઠકમાં લવ જેહાદ (Love...
સુરત મહાનગરપાલિકા તથા સુરત શહેર પોલીસે વરિયાવ ચેક પોસ્ટ ખાતે આ યાત્રાને વધાવી લીધી હતી જેમાં શહેર પોલીસ કમિશનર, ડે.મેયર સહિતના પદાધિકારીઓ...
સુરત: 1 લી એપ્રિલ,1930માં પૂજ્ય ગાંધીજી (MAHATMA GANDHI) દાંડી યાત્રા (DANDI MARCH) દરમિયાન છાપરાભાઠા (SURAT) આવ્યા એ સમયે ગામની વસ્તી 750ની હતી,...
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની ઘોષણા કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી દુનિયાનો સિવશ્રેષ્ઠ ગણવામાં આવતો એવો દાદાસાહેબ...
ગાંધીનગર : અમદાવાદ શહેર એ 70 લાખથી વધુની વસ્તી ધરાવતું રાજ્યનું સૌથી મોટું શહેર છે. અમદાવાદ શહેરને મેગા સીટીની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ...
શહેરમાં જે ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈ મનપા કમિશનરે શહેરીજનોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. મનપા કમિશનર બંછાનિધિ...
પાકિસ્તાનના નવનિયુક્ત નાણાંમંત્રી હમ્માદ અઝહરે બુધવારે ઘોષણા કરી હતી કે 2019માં કાશ્મીરમાં તણાવના પગલે લાદવામાં આવેલા પાડોશી દેશથી આયાતના પ્રતિબંધ હટાવીને તેઓ...
સુરત શહેરની જાણીતી સાર્વજનિક એજયુકેશન સોસાયટીને આગામી જૂન મહિનાથી શરુ થતા નવા એકેડેમિક યરથી સરકારે પ્રાઇવેટ યુનિ.નો દરજજો આપ્યો છે. શહેરની જૂની...
ભારત આવતીકાલથી 45 વર્ષથી ઉપરના લોકો માટે કોરોના રસીકરણ શરૂ કરનાર છે. કેન્દ્રએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે, ઓછું રસીકરણ...
સરકારે આજે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચતની યોજનાઓ પરનો વ્યાજદર 2021-22ના પહેલા ત્રિમાસિક માટે 1.1 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. બૅન્ક...
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2360 કેસ નોંધાયા છે. જ્યારે આજે...
જીવલેણ ‘મેડ કાઉ’ રોગચાળાને મળતો રહસ્યમય મગજનો રોગ હાલમાં કેનેડામાં 43 લોકોમાં જોવા મળ્યો છે અને તેણે પાંચનો ભોગ લીધો છે. કેનેડાના...
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના સૂત્રોએ બુધવારે એવી માહિતી આપી હતી કે બેંગલુરૂ અને પટિયાલામાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટસ (આઇએનએસ)માં વિવિધ સ્પર્ધા...
અકસ્માત કર્યાં બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો
પ્રતિનિધિ વડોદરા તા.23
નેશનલ હાઇવે 48 પર સુરતથી અમદાવાદ જતા રોડ પર ગોલ્ડન ચોકડી બ્રિજ ચઢતા પહેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. જેથી યુવકે રોડ પર પટકાયો હતો જેમાં તેને હાથ પગ તથા ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયાં હતા. ફરજ પરના તબીબે તેમને મરણ જાહેર કર્યાં હતા. હરણી પોલીસે અકસ્માત કર્યાં બાદ ફરાર થઇ ગયેલાવાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતના બનાવોમાં લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે વધુ અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગૌતમકુમાર (ઉ.વ.40)ની બાઇકને નેશનલ હાઇવે 48 પર સુરતથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર કમ્ફર્ટ હોટલની સામે ગોલ્ડન બ્રીજ ચઢતા પહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે ગૌતમકુમાર નામનો યુવક સ્થળ પટકાયો હતો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ અકસ્માત કરનાર વાહન ચાલક ઉપરથી ભાગી ગયો હતા. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે યુવકને પગે, હાથે તથા ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એસએસજી હોસ્પીટલના તબીબો દ્વારા મરણ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી હરણી પોલીસ દ્વારા અકસ્માત કરી ફરાર થઇ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.