સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા 12 હજાર કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) માટે આનુસાંગિક...
દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police) નવેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 દરમિયાન પંજાબ અને હરિયાણામાં ટ્રેક્ટર વેચાણ (Tractor Sales)માં અસામાન્ય ઉછાળા પર કેન્દ્ર...
જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ અને સુષ્મિતા દેવ જેવા મોટા નામોનું સમર્થન છોડ્યા બાદ કોંગ્રેસ પાર્ટી હવે નવી પ્રતિભા શોધી રહી છે. પાર્ટીનો પ્રયાસ...
અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાની પહેલી ટર્મના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજમાન કર્યા બાદ ભાજપે વધુ એક આંચકો આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલના...
હાઈપ્રોફાઈલ ડ્રામા બાદ આજે બપોરે 1.30 કલાકે નિર્ધારિત સમયે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ શરૂ થયો છે. મંત્રીમંડળમાં 1 જૈન,...
પ્રિયંકા ચોપરા હિન્દી ફિલ્મોને કાયમ માટે બાય બાય કહી દેશે? હવે તો દિપીકા પાદુકોણે પણ હોલીવુડમાં કામ કરવા માંડી છે તો શું...
ગયા બુધવારે રામચરણ સાથેની િકયારા અડવાણીની ફિલ્મનું હૈદ્રાબાદમાં ગ્રાન્ડ લોન્ચિંગ થયું. આ લોન્ચિંગને ગ્રાન્ડ બનાવવા રામચરણના પિતા ચિરંજીવી ઉપરાંત, રણવીર સીંઘ, એસ.એસ....
વરુણ ધવન પોતાને ટોપ ફાઇવ સ્ટારમાંનો એક માનવા લાગ્યો હતો પણ વિત્યા સમયમાં તેને કોઇ નવી ફિલ્મ નથી મળી. રણવીર સીંઘ, ઋતિક...
આમીરખાનને બધા સ્ટાર તરીકે, સફળ નિર્માતા- દિગ્દર્શક તરીકે ઓળખે છે પણ તેનો નાનો ભાઇ ફૈઝલખાન ફિલ્મમાં અભિનેતા તરીકે નિષ્ફળ ગયો પછી કોણ...
ભારે રાજકીય ઉથલપાથલ અને ખેંચતાણના અંતે આજે બપોરે રાજ્યના કેબિનેટની (GUJARAT CABINET)જાહેરાત થવા જઈ રહી છે. નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં નો રિપીટેશનની ફોર્મ્યુલાના...
અમાયરાનો અર્થ થાય છે રાજકુમારી. અમાયરા દસ્તૂરને જુઓ તો એ અર્થ પ્રમાણે લાગે ય છે પણ ફિલ્મોના રાજકુમારી થવા તો ઘણું કરવું...
તમન્ના, અનુષ્કા શેટ્ટી, કાજલ અગ્રવાલ વગેરે સાઉથની ફિલ્મોમાં દબદબો ધરાવે છે. તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરવા સાથે તેમણે હિન્દીમાં પણ ચાન્સ મારવો...
ભારતની આઝાદીના પંચોતેરમા વર્ષે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતીયો ગણતંત્રની અનુભૂતિ કરે છે ખરા? ગણતંત્રમાં ન તો કોઈ રાજા હોય...
દેશની વિવિધ ટ્રિબ્યુનલ્સમાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવતા તથા ‘‘ટ્રિબ્યુનલફિડ રિફોર્મ એક્ટ’’ પસાર કરવા બદલ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર...
ભૂતકાળની અટારીમાં ખોવાઇ ગયેલ એક અચ્છા ભાવવાહી કથ્થક-શૈલીના નૃત્યકલાકારની આ વાત છે. ગરીબી તેમજ સગાંવહાલાં (સગાં અને તે પણ વહાલાં?!)ના અસહકારને લીધે...
આળસ અને ધીરજ વચ્ચે બહુ બારીક રેખા છે. આળસુ માણસ એમ જ માન્યા કરે છે કે હું ધીરજ રાખીને બેઠો છું. ધીરજનું...
વર્ષ 1947થી લઈને આજદિન સુધી નહેરૂવાદી અને માર્કસવાદી, ચિંતકો અને બુધ્ધીજીવીઓ દ્વારા વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છીક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.આર.એસ.-સંઘ)ના સિધ્ધાંતો...
કૃષ્ણ ભગવાનની બાળલીલાનો એક પ્રસંગ છે.ગોકુળમાં યમુના નદીના નમન અને પૂજનનો ઉત્સવ હતો અને આખું ગામ યમુના નદીના કાંઠે ભેગું થયું હતું...
જીવદયા એટલે આમ તો જીવ માત્ર પ્રત્યે દયા કે અનુકંપા રાખવી તે. આપણે ત્યાં આ શબ્દનો અર્થ પશુ પ્રત્યે દયા રાખવી એમ...
૨૦૧૬ના ઓગસ્ટ મહિનામાં આનંદીબહેને પટેલે વિજયભાઈ રૂપાણીની માફક અચાનક પોતાનાં રાજીનામાંની જાહેરાત કરી હતી અને તેમના અનુગામી મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને...
છેલ્લા ઘણા સમયથી દેશમાં એવી સ્થિતિ છે કે જે વ્યક્તિ ધનિક છે તે વધુને વધુ ધનિક થઈ રહી છે. જ્યારે જે ગરીબ...
તાલિબાને કાબુલના રાજમહેલ પર કબજો જમાવ્યો તેને એક મહિનો પૂરો થયા પછી પણ તેઓ સરકારની સોગંદવિધિ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી જાતજાતના તર્કવિતર્કો...
નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં આવેલ કર્મવીર નગર તરફ જવાનો માર્ગ ખખડધજ બનતાં આ વિસ્તારમાં આવેલ ૧૦ કરતાં વધુ સોસાયટીના રહીશોની હાલત અતિ...
આણંદ : આણંદના સદાનાપુરા ખાતે રહેતા યુવકે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ચાર વર્ષ પહેલા ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ...
આણંદ : આણંદમાં ગણેશ વિસર્જન નિમિત્તે પાલિકાના ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગોયા તળાવમાં સવારથી સાંજ સુધીની કામગીરી બજાવવામાં આવી રહી છે. આણંદમાં 19મીના રોજ...
આણંદ : બોરસદમાં દિવાળીના તહેવારમાં હિન્દુ દેવી – દેવતાંના ફોટાવાળા ફટાકડાં ન વેચવા માટે દારૂખાનું વેચાણ કરતાં વેપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી....
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં દર વર્ષે ચોક્સી માંહાજન એસીસીએશન દ્વારા બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામો તથા ટ્રોફી આપવામાં...
નડિયાદ: કોરોના કાળ દરમિયાન ઠાસરા તાલુકાના પીપલવાડાથી ડાકોરની સવારના સમયની બંધ કરાયેલી એસ.ટી બસ ડાકોર ડેપો દ્વારા શરૂ કરવામાં આવી નથી. આથી,...
દાહોદ: સ્માર્ટ સીટી દાહોદમાં પ્રવેશ દ્વાર ગણાતા સ્માર્ટ સીટીના બોર્ડની સામે આવેલ રસ્તા ઉપર વરસાદી માહોલ વચ્ચે એક ટ્રેક્ટરની નીચે મોટરસાઈકલ સવાર...
વડોદરા : ગણેશોત્સવને અનુલક્ષીને શહેરમાં નીકળનારી વિસર્જન યાત્રામાં અગવડ ઉભી ના થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રીનું...
સમસ્યાઓનું નિરાકરણ હવે આંગળીના ટેરવે: VMC એ જાહેર કર્યો 24 કલાકનો ટોલ-ફ્રી અને વોટ્સએપ નંબર
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા અને તેમની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે એક અગત્યની પહેલ કરવામાં આવી છે. નાગરિકોને હવે પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ, અને સાફ-સફાઈ જેવી તમામ પ્રકારની સમસ્યાઓ માટે મ્યુનિસિપલ કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. VMC દ્વારા આ સમસ્યાઓ નોંધાવવા માટે એક ૨૪ કલાક કાર્યરત ટોલ-ફ્રી નંબર અને ફરિયાદના મેસેજ મોકલવા માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
શહેરીજનોને કોઈપણ પ્રકારની જાહેર સુવિધા સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે તો તેમણે વડોદરા મહાનગરપાલિકાના કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર 1800 233 0265 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
આ ટોલ-ફ્રી નંબર 24 કલાક કાર્યરત હોય છે, જેથી નાગરિકો દિવસ કે રાત કોઈપણ સમયે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કોલ સેન્ટર પર ફોન કરવાથી નાગરિકોને તેમની ફરિયાદનો એક કમ્પ્લેઇન નંબર જનરેટ થશે.
મહાનગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ કમ્પ્લેઇન નંબરના આધારે ફરિયાદનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છે કે, જેવી ફરિયાદ સોલ્વ થશે અને કામગીરી પૂર્ણ થશે, નાગરિકોને તેની જાણ કરતો મેસેજ પણ મોકલવામાં આવશે.
ફક્ત ફરિયાદના મેસેજ માટે મહાનગરપાલિકા દ્વારા એક વોટ્સએપ નંબર 99131 66666 પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ નંબર ખાસ કરીને એવા નાગરિકો માટે ઉપયોગી છે જેઓ પોતાની ફરિયાદ સાથે સ્થળનો ફોટોગ્રાફ મોકલાવવા માંગતા હોય. રોડ તૂટ્યો હોય, સ્ટ્રીટલાઈટ બંધ હોય, કે પાણીનું લીકેજ હોય, આવી દ્રશ્યમાન સમસ્યાઓની ફરિયાદ તસવીર સાથે આ વોટ્સએપ નંબર પર નોંધાવી શકાય છે.
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે, તેમણે પોતાની ફરિયાદ નોંધાવવા માટે હવે વોર્ડ કચેરી, પાલિકાની વડી કચેરી કે પાલિકાના કર્મચારીઓને સીધા ફોન કરીને પોતાનો કિંમતી સમય વ્યર્થ કરવાની જરૂર નથી. ટોલ-ફ્રી નંબર અને વોટ્સએપ નંબર મારફતે નોંધાવવામાં આવેલી ફરિયાદ યોગ્ય જગ્યાએ પહોંચશે અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. આ વ્યવસ્થાથી નાગરિકોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને તેમના સમયનો બચાવ થશે. નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા અને ઝડપી સેવા મેળવવા વિનંતી કરવામાં આવી છે.