સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાય છે, જે એક અટલ સત્ય છે. સમય બદલાવાની સાથે જ તમારા વાણી, વર્તન, વિચારો અને શારીરિક...
સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટવા સાથે જ સુરત એરપોર્ટથી ડોમેસ્ટીક એરકનેક્ટિવીટી વધી રહી છે. ખાનગી એરલાઇન્સ કંપનીઓ સુરતનો પેસેન્જર ગ્રોથ જોઇ નવી...
અમદાવાદ (Ahmedabad) મનપાની ચૂંટણીમાં (Election) ટિકિટની વહેંચણીના મુદ્દે નારાજ થયેલા જમાલપુર ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે....
નવી દિલ્હી : ત્રણ દિવસના વિરામ બાદ મંગળવારે ફરી પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIESEL)ના ભાવમાં વધારો થતાં પ્રતિ લિટર ભાવ નવી ઊંચાઇએ...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામમાં સોમવારના રોજ લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. ગામના પટેલ ફળિયામાં તાળાં તોડ્યા બાદ મંગલમ રો હાઉસમાં આવેલ...
સાર્સ કોવિ-2, કવિડ-19, કોરોના વાયરસ -આ ચેપી વાયરસ જોત-જોતામાં મહામારીનું સ્વરૂપ લઇ લેશે તેની કોઇને જાણ નહોતી. આ વાયરસ પાછલા એક વર્ષમાં...
વ્યારા તાલુકાના લોક પર્યટન ગોવાળદેવ ગામે આ ચોંકાવનારી ઘટના (SHOCKING NEWS) બનવા પામી છે જેમાં ફાંસો ખાધેલી હાલતમાં એક સાથે બે યુવકના...
કોરોનાનો ભય અને ફેલાવો હવે ધીરે ધીરે ઓછો થયો છે. સરકારે આપેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 રાજ્યો અને એકપણ...
સુરત: શહેર પોલીસ કમિશનરે (SURAT POLICE COMMISSIONER) રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુડ્સ વ્હિકલ (GOODS VEHICLE)ની અવરજવરનો સમય પ્રતિબંધિત કરાતું...
નવી દિલ્હી (New Delhi) :બારકોડ સ્કેનર એપ્લિકેશન (Application) વાયરસની ઝપેટમાં છે. માલવેરબાઇટ્સે (Malwarebytes) આપેલી માહિતી પ્રમાણે વપરાશકર્તાઓને વાયરસથી પ્રોબ્લેમ થવાથી ગૂગલ પ્લે...
સુરત: (Surat) સુરત મહાપાલિકાના વોર્ડ નં. 1 (જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ)માં વર્ષ-2015મી ચૂંટણીમાં આ વોર્ડમાં ખરાખરીનો જંગ છેડાયો હતો. કેમ કે, તે વખતે તાપી કિનારેથી...
વેલેન્ટાઇન ડે (valentine’s day) નજીક આવી રહ્યો છે. કોરોનાના (Corona Pandemic) કારણે ઘણા કપલ્સ (couples) લોંગ ડિસટન્સમાં (long distance) હતા એટલે હવે...
અમદાવાદ: (Ahmedabad) ગુજરાત કોંગ્રેસમાં ટિકિટની વહેંચણીના મુદ્દે શરૂઆતથી જ ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાનો રૂપિયા લઈને ટિકિટ આપતા...
મુંબઇ (Mumbai): બોલિવૂડના એક પછી એક દિગ્ગજ કલાકારો વિદાય લઇ રહ્યા છે. એમાંય કપૂર પરિવાર પર તો એક જ વર્ષની અંદર આ...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રોની ચકાસણીની મહત્વની કામગીરી આજે સંપન્ન થઇ હતી. સત્તાવાર વિગતો મુજબ, મોડી સાંજે...
સોશ્યલ મીડિયા (SOCIAL MEDIA)ની લડાઇમાં ભાજપ (BJP) કરતા ઘણી પાછળ રહેલી કોંગ્રેસ (CONGRESS) હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની શક્તિ વધારવાની કવાયતમાં વ્યસ્ત...
સુરતના (Surat) પાસના નેતા જીજ્ઞેશ મેવાસાએ સુરત કોંગ્રેસમાં મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી ચંદુભાઈ સોજીત્રાએ...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના...
બોલીવુડથી વધુ એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને રણધીર અને ઋષિ કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું...
ઉત્તરાખંડ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 31 પર પહોંચ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે (Uttarakhand Chief Minister Trivendra Singh Rawat) મંગળવારે કહ્યું કે 1,500...
પટણા (Patna): મંગળવારે બિહારના CM નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar) સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો હતો. ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીઓ પછી લાંબા...
પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા (TEAM INDIA)સામે 420 રનનો મોટો લક્ષ્યાંક હતો, જેની સામે ભારતની ટીમ માત્ર 192...
નવી દિલ્હી (New Delhi): એક સમયે સુરતના પોલીસ કમિશનર રહી ચૂકેલા રાકેશ અસ્થાનાનાને (Rakesh Asthana) લઇને મોટા સમાચાર આવ્યા છે. CBIએ તેના...
એક વિવાદાસ્પદ પગલામાં, ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs-MHA ) ના સાયબર ક્રાઇમ સેલે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે, જે અંતર્ગત...
સૌથી ચર્ચિત ક્રિપ્ટોક્રેન્સી (Cryptocurrency) બિટકોઇન (Bitcoin) ની વેલ્યૂ સોમવારે 13% ના વધારા સાથે નવી ઑલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ. પહેલા ઇલેક્ટ્રિક...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના...
આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનામાં રૂ .94 નો ઉછાળો થયો અને તે 10 ગ્રામ દીઠ રૂ. 46,877 ના...
કાલોલ: ઝાલોદ કેળવણી મંડળ દ્વારા મંડળ ની માલિકી ના શોપિંગ સેન્ટર નું ધાબુ નિયમો નેવે મૂકી અને ફાળવી દેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ...
કાલોલ: કાલોલ તાલુકાના બરોલા ગામમાં આવેલી બ્રિકેસ ઈટોના ભઠ્ઠામાં કામ કરતા પીરવાકાંત મેધનાથ કાઢી ઉ. વ ૪૫ મૂળ રે. ખુનીકાંગરા તા ધોધાવ...
કાલોલ: કાલોલ તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી જાહેર થવાને પગલે સોમવારથી ઉમેદવારો માટે ફોર્મ ભરવાની...
“વિરાટ નારાયણ વન” અંતર્ગત ” એક પેડ શ્રી નારાયણ બાપુ કે નામના ” સૂત્ર સાથે તાજપુરા ખાતે 18 મી સપ્ટેમ્બરે 11,111 વૃક્ષારોપણ સાથે 05 લાખ વૃક્ષો રોપવાનું આયોજન.
હાલોલ તાલુકાના પ્રસિદ્ધ તાજપુરાના શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા તથા વન વિભાગ પંચમહાલના સયુંકત ઉપક્રમે પંથકના મહાન સંત શ્રી પરમ પૂજ્ય બ્રહ્મલિન શ્રી નારાયણ બાપુની પાવનધરા તાજપુરા ખાતે પ.પૂ. શ્રી નારાયણ બાપુના નિવાસ સ્થાન પાસે વન વિભાગની જમીનમાં પાંચ લાખ આયુર્વેદિક વૃક્ષો વાવી “વિરાટ નારાયણ વન”નો ઉછેર તથા જાળવણી કરવાનું ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નારાયણ પરિવારના દરેક ભક્ત, પ્રાકૃતિક કૃષિ ખેડૂતો, પૂર્વ સૈનિકો, વિદ્યાર્થીઓ, યોગ પરિવાર તથા દરેક સામાજિક સંસ્થાના અગ્રણીઓ દ્વારા “એક પેડ નારાયણ બાપુ કે નામ” અને માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સૂત્ર “એક પેડ મા કે નામ” માટે રોપવામાં આવશે જે અંતર્ગત આજે ગુરુવારે શ્રી નારાયણ ધામ તાજપુરાની શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે વિરાટ વન તાજપુરા ન કાર્યક્રમ અંતર્ગત પૂર્વ તૈયારીઓના ભાગરૂપે એક બેઠક યોજાઇ હતી આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, ભરૂચના પૂર્વ ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર શ્રી નારાયણ અન્નપૂર્ણા આરોગ્યધામ ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ ગોર,ટ્રસ્ટી જયંતીભાઈ પંચાલ, સુનિલભાઈ, પ્રો. પ્રજ્ઞેશભાઈ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયના ડૉ રાજુ એમ.ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ વિવિધ ગામના સરપંચો તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિરાટ નારાયણ વનને અંતર્ગત વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને એકબીજા સાથે સલાહ સૂચનોની આપ-લે કરી કાર્યક્રમની આગોતરા આયોજનની તૈયારીઓ આરંભવામાં આવી હતી જેમાં કાર્યક્રમના દિવસે 11,111 વૃક્ષો રોપી પાંચ લાખ વૃક્ષો રોપવાની નેમ સાથે વિરાટ નારાયણ વનનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં આગામી તારીખ ૧૮/૦૯/૨૪, બુધવારે ભાદરવી પૂનમના પવિત્ર દિવસે સવારે ૦૯.૩૦ વાગે શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે યોજાશે તેવી માહિતી મળવા પામી છે જેમાં વૃક્ષો વાવીએ વિશ્વ વ્હાલું લાગશે” જે પર્યાવરણ સંતુલન, જૈવ વિવિધતા, વૈશ્વિક તાપમાનમાં ઘટાડો કરવા તથા સૌના જીવનમાં માનસિક સંતુલન, ઉમંગ, ઉત્સાહ, સમૃદ્ધિ અને જગદગુરુ ભારત નિર્માણમાં ઉપયોગી થશેના સંદેશ સાથે એ વિરાટ નારાયણ વનના નિર્માણના આ મહા વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવવા સૌને કોઈને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે