રામજન્મભૂમિ (Ram Janam Bhumi) મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ચૂકાદો આપવામાં આવ્યાં બાદ આગામી દિવસોમાં હવો કાશી અને મથુરાના મંદિરો (Kashi...
સુરત: (Surat) કાપડ માર્કેટ સાથે સંકળાયેલાં જુદાં-જુદાં વેપારી સંગઠનો દ્વારા બિલમાં 6 ટકા ડિસ્કાઉન્ટ કાપવાની જાહેરાત પછી આજે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ...
ભાજપે આજે બંગાળ ( Bengal) , આસામ ( asam) , તામિલનાડુ ( tamilnadu) , કેરળ ( keral) ની ચૂંટણી ( election) ના...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની (Election) જાહેરાત થતા જ વિવિધ પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જેનું પરિણામ હવે તમામ...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એક સમયે કાબુમાં આવી ચૂકેલા કોરોના સંક્રમણમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો...
કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ વિવાદ વધુ ગાઢ બની રહ્યો છે. દરમિયાન, કર્ણાટક (KARNATAKA) માર્ગ પરિવહન નિગમ દ્વારા અસ્થાયીરૂપે કોલ્હાપુર થઈને જતી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) આ વખતે વિરોધ પક્ષ (Opposition) તરીકે આમ આદમી પાર્ટી બેસશે. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓની નિમણુંક...
ભારતીય રેલવે(Indian railway) તરફથી મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજો આવી શકે છે. રેલવે હવે રાત્રી ટ્રેનો (night train)માં મુસાફરી કરતા મુસાફરો પાસેથી...
સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (smc) ની આરોગ્ય ટીમોએ એન્ટ્રી પોઇન્ટ પર બહારથી શહેરમાં પ્રવેશતા લોકોની તપાસ તીવ્ર કરી હતી. રેલવે સ્ટેશન અને...
ટીવી અને બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર ( KIRANSINH GROVER) અને બિપાશા બાસુ (BIPASHA BASHU) તાજેતરમાં જ રજા બાદ માલદીવથી પરત ફર્યા...
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLની 14મી સીઝનની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ધોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ...
દેશમાં ફરી એકવાર ચિંતાજનક હાલત બન્યું છે કારણ કે, કોવિડ -19 ( COVID – 19 ) થી સંક્રમિત લોકોની સંખ્યા દરરોજ વધી...
એન્ટિલિયા કેસમાં, ઇનોવા કાર કેસને હલ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ટિલીયાની બહાર બે કાર...
સુરત : દાનહના નરોલી ખાતે માસૂમ બાળકીની હત્યા (child murder) બાદ પિતાએ પણ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી...
SURAT : ગુજરાત ( GUJARAT) માં કોરોના ઇન્ફેક્શન ( CORONA INFECTION) ની ગતિએ ફરી ચિંતા ઉભી કરી છે. કોરોનાના દૈનિક મામલામાં વધારો...
સ્ટીવ વોની કેપ્ટનશીપ હેઠળ 2001 માં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતની મુલાકાત લીધી હતી. તે દિવસોમાં વિરોધી ટીમોએ કોઈપણ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવા...
લખનૌ. 19 માર્ચે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ગાંધીવાદી અને સમાજવાદી કાર્યકરો દેશમાં ખાદી આશ્રમ ( KHADI ASHARAM) ની સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે...
NEW DELHI : પૂર્વ ચૂંટણી કમિશનર ( ELECTION COMMISSIONER) એસ.વાય.કુરેશીનું નવું પુસ્તક ‘ધ પોપ્યુલેશન મિથ’ ( The Population Myth) ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં...
GANDHINAGAR : ૨૦૨૦-૨૧માં સામાજિક ક્ષેત્રની સેવાઓ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રૂ.૭૨૮૩૮ કરોડની નાણાકીય જોગવાઇઓ સામે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૭૧૫૪૯ કરોડનો સંભવિત ખર્ચ...
થાણેના રહેવાસી ઉદ્યોગપતિ મનસુખ હિરન ( MANSUKH HIRAN) ની પત્નીએ ‘એન્કાઉન્ટર સ્પેસયાલિસ્ટ’ સચિન વાજે ( SACHIN VAJE) પર પતિના શંકાસ્પદ મૃત્યુના કેસમાં...
સૂરતઃ સામાન્ય રીતે લોકો એવુ સમજતા હોય છે કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ વળતર નહીં. હવે ગુજરાતભરમાં ખેતી(farming)ની વ્યાખ્યા...
ભારતમાં જ્યારે આજે ૮૩ દિવસમાં સૌથી ઉંચા નવા દૈનિક કેસો નોંધાયા હતા ત્યારે દેશ કોરોનાવાયરસના રોગચાળાના નવા મોજા તરફ આગળ વધી શકે...
ભારતમાં રસીકરણ માટે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોવિડ-૧૯ વિરોધી રસી કોવિશિલ્ડની રસીકરણ પછીની આડઅસરોની સઘન સમીક્ષા હાથ ધરવાનો...
દેશમાં વાર્ષિક 56 દિવસીય અમરનાથ યાત્રા 28મી જૂનથી તમામ કોરોના પ્રોટોકોલ સાથે શરૂ થશે તેમજ પરંપરા મુજબ રક્ષાબંધનના તહેવારના દિવસે (28 ઓગસ્ટે)...
ભારતમાં શનિવારે કોરોનાના નવા 24,882 કેસ નોંધાયા હતા. જે આ વર્ષના સૌથી વધુ દૈનિક કેસ છે. આ સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા...
રાષ્ટ્રીય એન્ટિ ડોપિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ નવીન અગ્રવાલે શનિવારે જાહેર કર્યુ કે ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનારા બે ખેલાડીઓ ગત મહિને પટિયાલામાં ઇન્ડિયન...
પહેલી ટી-20માં આઠ વિકેટથી હારનો સામનો કરનારી ભારતીય ટીમ આજે બેવડા જોર સાથે બીજી ટી-20માં વળતો પ્રહાર કરવાના ઇરાદે ઉતરશે. વિરાટ કોહલીની...
યુકેના શેફીલ્ડ ખાતે રહેતા એક વયોવૃદ્ધ પેન્શનરે માચીસની સળીઓનો ઉપયોગ કરીને વિશ્વની કેટલીક પ્રસિદ્ધ ઇમારતોની નાની પ્રતિકૃતિઓ બનાવી છે જેમાં નોટ્રા ડેમ...
બિડેન વહીવટીતંત્રે જણાવ્યું છે કે તે એચ-૧બી વિઝા જેવા વિઝાઓ પર આવેલા વિદેશી કામદારો અંગે ઉઠાવવામાં આવેલા વાંધાઓ કે વિપરીત નિર્ણયો અંગે...
સુરત : દાનહના (Dadra Nagar Haveli) નરોલી ખાતે માસૂમ બાળકીની હત્યા બાદ પિતાએ (Father) પણ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત થયું...
ગાંધીનગર : એક તરફ રાજયભરમાં પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની ગાઈડલાઈનને ધ્યાને લેતા રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, તેવા પ્રકારના નોટિફિકેશન બહાર પાડયા છે, બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.
નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રિને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
એક તરફ લો પ્રેશર સિસ્ટમ તથા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.
અગાઉ નવારાત્રીમાં આયોજકો દ્વારા ફરજ તબીબો, એમ્બ્યૂલન્સ, AI કેમેરા, CCTV, ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતુ. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રિનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.