નબળા વૈશ્વિક સંકેતોને કારણે શુક્રવારે શેરબજાર ( STOCK MARKET) માં તીવ્ર ઘટાડો થયો હતો. બીએસઈ ( BSE) સેન્સેક્સ ( SENSEX) 1,939 અંક...
થોડા દિવસો પહેલા અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા અને હાઇટેક ક્રિકેટ સ્ટેડિયમનું (Narendra Modi Stadium, Ahmedabad) લોકાપર્ણ થયુ. આ જ દિવસે અહીં ઇન્ડિયા-...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણીના પરિણામો આવી ગયા પરંતુ હજુ સુધી ચૂંટાયેલા સભ્યોને કોર્પોરેટર તરીકે જાહેર કરતું સરકારી ગેઝેટ પ્રસિદ્ધ થયું નથી....
મુંબઇ (Mumbai): પોલીસને મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી શંકાસ્પદ કાર વિશે મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે, અંબાણીના ઘરની...
સુરત (SURAT) : શહેરમાં દિવસેને દિવસે અકસ્માત (ACCIDENT)ના બનાવો વધી રહ્યા છે. રોડ અકસ્માતના કારણે સુરતીઓ જીવ ગુમાવે છે. અકસ્માત થયા બાદ...
વલસાડ: (Valsad) વલસાડની કે.એમ.લો કોલેજના (Law College Incharge Principal) ઇન્ચાર્જ આચાર્ય સંજય મણીયાર સામે મહિલા પ્રોફેસર દ્વારા જાતીય સતામણીની કરાયેલી ફરિયાદના પગલે...
સુરત: (Surat) સુરતના કાપડ ઉદ્યોગના વિકાસ માટે અને નાના અને મધ્યમ કાપડ ઉદ્યોગકારોને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) દ્વારા...
ડિસેમ્બરમાં લંડન અમેરિકા દુબઇમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમની શરૂઆત થઇ ગઇ હતી. ચીન અને રશિયામાં એ પહેલા જ કરોનાની રસી અપાવવાનું...
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર રમાયેલી પહેલી મેચમાં ભારતે જીત મેળવી લીધી છે. 24 ફેબ્રુઆરી સુધી તે સરદાર પટેલ સ્ટેડિયમ અથવા...
સુરત : કતારગામ (KATARGAM)માં રહેતા પાડોશી (NEIGHBOR)ઓએ ભાગીદારીમાં ધંધો શરૂ કરીને તેના નફાના રૂપિયા પરત નહી આપી ઉલટાની કોઈને કહેશે તો જાનથી...
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ( DONALD TRUMP) દ્વારા લેવાયેલા વધુ એક નિર્ણયને ફેરવી નાખ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...
સુરત (Surat): સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણી લડનાર આપ પાર્ટીને (AAP) સુરતમાં સફળતા મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)...
આણંદ: તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના મિકેનિકલ વિભાગ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી વર્કશોપમાં કરવામાં આવી. ભગવાન વિશ્વકર્મા...
આણંદ: તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ,સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના એન. એસ. એસ. વિભાગ, મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને બ્લોક રિસોર્સ સેન્ટર (બી.આર.સી), આણંદના...
પશ્ચિમ બંગાળમાં ટીએમસી Vs ભાજપની રાજકીય લડત તીવ્ર બની છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે વધતી ફુગાવાના મામલે કેન્દ્ર સરકારના વિરોધમાં સચિવાલય માટે...
મોડાસા: અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાંથી ખનીજનું બિન્ધાસ્ત ખનન અને વહન વાહનો મારફતે થઇ...
કોઝિકોડ (Kozhikode): કેરળમાં એક ટ્રેન પેસેન્જરમાંથી કોઝિકોડ ( Kozhikode, Kerala) રેલવે સ્ટેશન પર 100થી વધુ જીલેટીન (gelatin sticks) અને 350 ડિટોનેટર્સ (detonators)- વિસ્ફોટકોનો...
વડોદરા: સુરસાગર સ્થિત શિવજીની વિશાળ પ્રતિમાને આગામી મહાશિવરાત્રીએ સોનાનો ઢોળ ચઢાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ અંગે પુલબારી નાકાથી સુરસાગર સુધી...
વડોદરા: વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી સરદારનગર હાઉસિંગ સોસાયટીમાં રહેણાંકના મકાનોમાં વ્યવસાયિક ધોરણે ખાનગી મોબાઈલ કંપનીનું ટાવર લગાવવાની તજવીજ સામે સ્થાનિક રહીશોમાં...
વડોદરા: ચૂંટણી ટાણે મતદારોને અનેક વચનો આપતા રાજકીય પક્ષ તેમના આગેવાનોને જયારે મતદાર સવાલ કરે છે ત્યારે તેમનો િપત્તો સાતમા આસમાને પહોંચી...
સુરત: ચૂંટણી (ELECTION)ને કારણે શહેરમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. ચુંટણીમાં મગ્ન રાજકારણી (POLITICIAN)ઓ અને કાર્યકર્તાઓેએ માસ્ક (WITHOUT MASK) પહેરવામાં તેમજ સોશીયલ...
વડોદરા: સયાજીગંજની અિદતી હોટલમાં યુનિવર્સિટીની િવદ્યાર્થીનીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને અગમ્ય કારણસર આપઘાત કરી લેતા સયાજીગંજ પોલીસે અંગ્રેજીમાં લખેલી સુસાઈડ નોટ કબ્જે...
વડોદરા : વડોદરા શહેરના સરસિયા સામે લાલ અખાડા વિસ્તારમાં આવેલી ડાયાલાલ બાબુલાલની ચાલીમાં બુધવારે રાત્રે અસામાજીક તત્વો દ્વારા પથ્થરો ફેંકી શહેરની...
ભારતની વસતિ લગભગ ૧૩૦ કરોડની છે. જો કોરોનાથી ભારતને મુક્ત કરવું હોય તો નિષ્ણાતોના કહેવા મુજબ આશરે ૭૫ ટકા લોકોને રસી મૂકાવવી...
તાજેતરમાં હૈદ્રાબાદમાં એક શિક્ષિત અને શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલ દંપતિએ અંધશ્રધ્ધાના વહેમમાં પોતાની બે યુવાન પુત્રીઓની હત્યા કરી છે. આ સમાચાર કમકમાટીભર્યા...
આજે યુવા પેઢી તો ઠીક પરંતુ નાનાં બાળકો પણ મોબાઇલની સ્ક્રીનમાં માથું નાંખીને બેઠેલા જોવા મળે છે. ટેક્નોલોજી સાથે કદમ મિલાવવાની જરૂર...
ઘણું લખાઇ ગયું છે. લગભગ એક વર્ષની અવધિ વીતી ગઈ. હજીય વર્તમાનપત્રોમાં શબ્દ કોરોના ચમકયા કરે છે. તારા હજાર પ્રકાર કયા નામે...
થોડા દિવસો પર ચર્ચાપત્રો વિભાગ કે સત્સંગ પૂર્તિમાં માનવદેહ બંધારણ રચના સંદર્ભે કોઇક તજજ્ઞનો લેખ વાંચવા મળ્યો. આપણાં ધર્મશાસ્ત્રોમાં જન્મ અને મૃત્યુ...
NEW DELHI : દિલ્હી સરકારના તમામ વિભાગો હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો ( ELECTRIC VEHICALS) નો ઉપયોગ કરશે. કેજરીવાલ ( ARVIND KEJRIVAL) સરકારે...
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા જળવાય અને ગરીબોની મદદપણ થાય એ માટે કચરાના બદલામાં ગરીબોને જીવનજરૂરી ચીજો આપવાની સ્તુત્ય યોજના શરૂ કરી...
વડોદરાને પૂરના વધારે પડતાં નુકસાનથી બચાવવા માટે બંધ કરાયેલા આજવા ડેમના દરવાજા શનિવારે સાંજે ખોલી ફરી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું છે વરસાદે વિરામ લેતા કોર્પોરેશનના વહીવટી તંત્રે આ નિર્ણય લીધો છે.
આજવા સરોવરના 62 દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે. આજવા સરોવરમાં રૂલ લેવલ કરતા વધુ સંગ્રહાયેલું પાણી છોડવાનું શરૂ કરાયું છે. આજવા સરોવરનું પાણી છુટતા વિશ્વામિત્રી નદીનું લેવલ વધુમાં વધુ 15 ફૂટ થવાની તંત્રની ગણતરી છે. હાલ વિશ્વામિત્રી નદી 12.65 ft ની સપાટી એ વહી રહી છે.. આજવા સરોવરની સપાટી 213.85 ફૂટ છે, જે રૂલ લેવલથી ઉપર હોવાથી પાણી છોડવુ જરૂરી બન્યું હતું. 15 મી સપ્ટેમ્બર સુધી આજવા સરોવરની સપાટી રૂલ લેવલ મુજબ 212.50 ફૂટ હોવી જોઈએ. તેથી 212.50 ft થી વધુ સંગ્રહ કરાયેલું પાણી તંત્રએ છોડવાનો નિર્ણય લીધો છે. જોકે, ઉપરવાસમાં અને શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો હોવાથી પુરનું જોખમ જણાતું નથી.
🪀🇮🇳