મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ( AMITABH BACCHAN) ને આંખની સર્જરી ( EYE SURGERY) કરાવી છે. રવિવારે મોડી રાત્રે અમિતાભ બચ્ચને આંખની બીજી શસ્ત્રક્રિયા...
નડિયાદ: વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની રવિવારે ગૃહ વિભાગની ચાર બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. વડતાલ ખાતે 38 બુથ પર યોજાયેલી આ ચૂંટણીમાં...
ડભોઇ: ડભોઇ વડોદરા ઘોરીમાર્ગ પર પલાસ વાળા ફાટક પાસે વારંવાર અથવા તો એમ કહી શકાય કે રોજનો એક અકસ્માત સર્જાય છે...
ડભોઈ: ડભોઈ નજીક આવેલ ફરતિકુઈ ઉમિયા ટ્રેડર્સ ખાતે લાકડાના પેલેટ બનાવવાની સામગ્રીમાં વહેલી સવારે ૪:૩૦ વાગ્યા ના સુમારે ભયંકર આગ ભભુકી ઉઠતા...
પાદરા: પાદરા પંથકમાં વધુ ચાર છેવાડાના ગામના પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પ્રાથમિક શાળાઓમાં તારીખ 15/...
મોડાસા: અરવલ્લી જીલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠી રહી છે. વિકાસના કામોની ગ્રાન્ટમાંથી બારોબાર ૪૦...
વડોદરા: ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પાસે માસૂમ બાળકોની તકરારમાં ઉશ્કેરાયેલા એક જ કોમના બે જુથ વચ્ચે મારામારી થતાં પાંચ હુમલાખોરોએ િતક્ષ્ણ તલવારના ઘા...
તમિલનાડુના કાંચીપુરમમાં મક્કલ નિધિ માયમ (MNM) ના વડા અને અભિનેતા કમલ હસન(KAMAL HAASAN)ની કાર પર હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ રવિવારે કમલ...
વડોદરા: મુજમહુડા સ્થિત વિશ્વામિત્રી બ્રિજ પર પૂરઝડપે પસાર થતી કારે ડબલ સવારી સ્કુટીને ધડાકાભેર ટક્કર મારતા સવાર માતા પુત્રી ઉછળીને રોડ પર...
વડોદરા: રાજ્યમાં યોજાયેલી પાલિકાઓની ચૂંટણીમાં સુરત ખાતે 27 બેઠકો મેળવી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી હતી. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનને...
વડોદરા: સૂર્યનારાયણ દરેક રાશિમાં એક મહિનાનું રોકાણ કરીને આજે તા. 14 માર્ચ 2021 ને રવિવારે સાંજે 18-04 કલાકે કુંભરાશિમાંથી મીનરાશિમાં પ્રવેશ કર્યો...
વડોદરા: મુંબઈ-િદલ્હી એકસપ્રેસ હાઈવે પર આવેલ અનગઢ નજીક કોન્ટ્રાકટરોએ આડેધડ ખોદકામ કરીને લાખો ઘનમીટર માટી ઉલેચીને સરકારને કરોડો રૂપિયાનું રોયલ્ટીનું નુકસાન કરાવતા...
વડોદરા: આજે સોમવારના રોજ મહાનગર સેવાસદનનું 2021-22 નું અંદાજપત્ર અને 2020-21 નું રિવાઈઝડ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરશે. ડામાડોળ...
સેવાગ્રામમાં ઉછરેલ અને ‘વેડછી’ની ભૂમિમાં વસેલ તે નારાયણ દેસાઇ. ઉપરોકત શીર્ષકના સર્જક અને મહાદેવભાઇના દીકરા, એવા વેડછીના ‘વડલા’ની આજે (તા.15-3-15) પૂણ્યતિથિ છે....
આમ તો જીવનરૂપી ભવસાગરમાં ભજન અને ભોજન બંનેની જરૂરિયાત છે, અને અનિવાર્યતા પણ છે, ભજન એ મન અને આત્માનો ખોરાક છે, જયારે...
બાળપણમાં વાંચેલી જૂની કવિતા યાદ આવે તેવો કારભાર આજે આપણા દેશમાં ચાલે છે. એક તરફ સરકાર જનધન યોજના અન્વયે ગરીબોનાં બેંક ખાતાં...
એક ફેશન ચાલે છે. દેશમાં ગઇકાલને વખોડવાની. દેશના સ્મરણીય પ્રસંગો અંગે વિવાદો જગાવવાની અને વિભૂતિ સમાન રાષ્ટ્રસપૂતો સામે આંગળી ચીંધવાની સોશિયલ મીડિયાએ...
તા. ૬/૩/૨૧ ના રોજ આરતીબેન જે. પટેલના ચર્ચાપત્રનું મા-બાપ વિશેનું સુંદર લખાણ વાંચી થોડુ વધુ લખવાનું મન થયું. ઘડપણમાં મા-બાપ બાળકો માટે...
ભારતીય રાજકારણમાં કોઈપણ પાર્ટી, સંસ્થા, વ્યકિત ને સંવિધાનનાં શરતે સંવિધાન તરફથી લોકતંત્રમાં ભાગીદારી બની દેશને નેતૃત્વ કરવાનું અધિકાર આપ્યા છે. ઓવેસીની પાર્ટી...
ખેડૂત આંદોલનમાં અરાજકતા ફેલાવનારા તત્ત્વો ઘૂસ્યા હોવાનું 26મી જાન્યુઆરીને ઘટના બાદ સાબિત થઇ ગયું હતું પરંતુ હવે ધીરે ધીરે લોકોનાં દિમાગમાં એ...
૧૯૯૦માં વિશ્વ હિન્દુ પરિષદ તેમ જ અન્ય કટ્ટર હિન્દુત્વવાદી સંસ્થાઓએ અયોધ્યા, કાશી અને મથુરાના પ્રાચીન હિન્દુ મંદિરોને મુસ્લિમોના કબજામાંથી મુક્ત કરાવવા દેશવ્યાપી...
મ્યાનમાર ( MYANMAR) માં ચૂંટાયેલી સરકારને સત્તામાંથી હાંકી કાઢયા બાદ સેનાએ કબજો કર્યો ત્યારથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સૈન્યના આ નિર્ણય...
સોશિયલ મીડિયા પર લગામના સમાચાર વાંચીને ઘણું સારું લાગ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર બતાવાતી હિંસા અને મહિલાઓ પરના આપત્તિજનક દ્રશ્યોમાં કાપ આવશે....
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને વેસ્ટ રિસોર્સ એકશન પ્રોગ્રામે સંયુક્ત રીતે તૈયાર કરેલા એક રિપોર્ટ દ્વારા અત્યંત ખેદજનક માહિતી સામે આવી...
છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ શાસન કરતી સરકાર જો હવે પણ આંખ નહિ ખોલે તો ઘણું મોડું થઇ જશે.હાલમાં જ પૂર્ણ થયેલ ચૂંટણીમાં...
રાજયમાં કોરોના ( CORONA) સતત વકરી રહ્યો છે. જેના પગલે આજે રવિવારે રાજ્યમાં કોરોનાના નવા કેસો 800ને પાર કરીને 810 સુધી પહોંચી...
GANDHINAGAR : બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જલારામ ગૌ શાળાની મુલાકાત લઇ હરિધામ ગૌ શાળા ખાતે બિમાર ગાયોની સારવાર માટે...
હમણાં જ ‘આંતરરાષ્ટ્રીય નારી દિવસ ‘ ગયો અને દરેકે રંગેચંગે ઉજવ્યો. સોશીયલ મિડિયા પર પુરુષો માટે પણ સરસ મેસેજ મળ્યા. જે મુજબ...
સુરત શહેરની જનતા માટે એક અત્યંત જાણીતું નામ એટલે નાનપુરા સ્થિત ગાંધીસ્મૃતિ ભવન. પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી આ ગાંધીસ્મૃતિ ભવન સુરત શહેરની...
થોડા દિવસો પહેલા પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર થઇ ત્યારે એમાં એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યકિતને એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. લતા...
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુ ચરબી મળી હોવાના અહેવાલને લઈને સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરના પ્રસાદની પણ તપાસ કરવામાં આવી હતી. ક્ષેત્રના પ્રશાસનિક અધિકારીએ પ્રસાદ સ્થળનું નિરીક્ષણ કરી ગુણવત્તાની ચકાસણી કરી હતી.
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુ ચરબી મળી હોવાના અહેવાલ બાદ સનાતન ધર્મના લોકો સહિત તમામ લોકોમાં રોષ છે. આ ઘટના સામે આવ્યા બાદ કાશીમાં પ્રસાદને લઈને તકેદારી શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં શનિવારે સવારે અચાનક ડેપ્યુટી કલેક્ટર શંભુ શરણ કાશી વિશ્વનાથ ધામમાં બનતા પ્રસાદની ગુણવત્તા ચકાસવા પહોંચ્યા હતા.
ડેપ્યુટી કલેક્ટર શંભુ શરણે સ્થળની મુલાકાત લીધી હતી અને કાશી વિશ્વનાથ મંદિરમાં ઉપલબ્ધ પ્રસાદની ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરી હતી. તેમણે જ્યાં પ્રસાદ બનાવવામાં આવે છે તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતુ. આ દરમિયાન અધિકારીએ કડક સૂચના આપી અને કહ્યું કે ધોરણોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.
તિરુપતિ મંદિરના મેનેજમેન્ટે કહ્યું- પ્રસાદ હવે પવિત્ર છે
દરમિયાન શનિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તપાસ માટે તમિલનાડુના ડિંડીગુલમાં એઆર ડેરી ફૂડ્સની ફેક્ટરીમાં પહોંચ્યા હતા. બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વારાણસીમાં કહ્યું કે ગઈ રાત્રે મારા કેટલાક સાથીઓ બાબા વિશ્વનાથ ધામ ગયા હતા. રાત્રે જ્યારે બાબાનો મને પ્રસાદ આપ્યો ત્યારે મારા મગજમાં તિરુમાલાની ઘટના આવી. મારા મનમાં થોડી મૂંઝવણ હતી. આવી ભેળસેળ દરેક તીર્થધામોમાં થઈ શકે છે. હિંદુ ધર્મ અનુસાર આ એક મોટું પાપ છે. આની યોગ્ય તપાસ થવી જોઈએ.