પ્રશ્ન: નોકરીમાં પ્રગતિ નથી. રીયલ એસ્ટેટમાં પણ ખાસ પ્રગતિ નથી. શું કરવું?વિમલકુમાર ગોનાવાલા (સુરત)ઉત્તર: આપનું ભાગ્ય નબળું છે. લગ્નેશ પાપ પીડિત હોવાથી...
ગુજરાતમિત્રના 19મી જુનના પહેલા પેઇજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમની માતા હીરાબા સાથેની 100 વર્ષ વર્ષગાંઠની રંગીન તસવીર પ્રકટ થઇ છે. એ...
ઇશાન ખૂણે દેવ પૂજા અને જળસ્થાન શ્રેષ્ઠ ગણાય. દરેક વ્યકિત શરીરના અન્ય ભાગોની સાપેક્ષમાં સુંદરતા, સ્વચ્છતા રાખવામાં મોઢાને પ્રાધાન્ય આપે છે. આપણી...
તમારા જન્માક્ષરમાં જ્યાં યુરેનસ લખેલું છે તે જ હર્ષલ છે. ‘’હર્ષલ’’ નામના ખગોળશાસ્ત્રીએ તેની શોધ કરી હોવાથી તેનું નામ હર્ષલ વધુ પ્રચલિત...
જેમ સમાજમાં ઉત્સવો આવે છે તેમ સરકારમાં પણ ઉત્સવો આવે છે. જૂન મહિનો એ પહેલેથી શિક્ષણના નવા વર્ષની શરૂઆતનો મહિનો છે. નરેન્દ્ર...
યોગ અને તંત્ર સાથે મળીને તંત્રયોગ થાય છે. તંત્ર મંત્રો દ્વારા યોગને સિદ્ધ કરે છે. મંત્રોની ઉપાસનાથી ષટ્ચક્રોની સિદ્ધિ મળે છે. રૂદ્રયામલ...
અમેરિકાની સુપ્રીમ કોર્ટે હાલમાં મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપતું લગભગ પ૦ વર્ષ જુનું રક્ષણ દૂર કર્યું છે અને અમેરિકી રાજ્યોને એ બાબતનો...
બપોરે ઢાંકાની બળબળતી લૂમાં પણ સુહરાવર્દીને જલદીથી મળવાની તલપ હતી. સાંજે કાર્યક્રમમાં તો મળવાના જ હતા, પરંતુ બાઉલ કે (કલાકાર માત્ર)ને ગોઠડીમાં...
સૂર્યવંશ’ની સમજુતી પછી હવે ‘ચન્દ્રવંશ’ને સમજીએ. અગાઉ બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક ‘મહર્ષિ અત્રિ’ની જાણકારી આપણે પ્રાપ્ત કરી હતી કે જેઓ હાલના મન્વન્તરના...
ઈશ્વરનું પ્રત્યક્ષ સ્થૂળ સ્વરૂપ એટલે શ્રી ગુરુમહારાજ. બાળપણથી માતા-પિતાના આધ્યાત્મિક સંસ્કારોથી પ્રભાવિત, ગુરુમહારાજના શરણાપન, મુદમંગલમય મહાપુરુષો અને સંતસેવી, શ્રી સ્વામી અભિરામ પરિવાર,...