કૃતિકા નક્ષત્ર (૨) કૃતિકા નક્ષત્રના નક્ષત્રપતિ સૂર્ય છે. પક્ષી મોર છે. નક્ષત્રનું વૃક્ષ ઔદુબર છે. વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે વિષ્ણુ ભગવાનના 10...
‘ફિર દેખો યારો’ કોલમમાં બીરેન કોઠારી કહે છે કે અમૃતસરના અકાલતખ્તમાંથી હાર્મોનિયમને એક વાદ્ય તરીકે દૂર કરવા માટેની વાત જ્ઞાની હરપ્રિતસિંઘે કરી...
કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા ભારતીય સૈન્યની ત્રણેય પાંખમાં સૈનિકોની ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન કરતાં ‘અગ્નિપથ’ યોજના રજૂ કરી છે. આ સ્કીમ...
આઝાદી મળ્યા પછી ભારતના ભાગલા પડયા. ભારતના અમૂક બુધ્ધિજીવી લોકો અને અંદરખાને હિંદુઓના વિરોધી નેતાઓએ ભારતના ભાગલા મંજુર રાખ્યા. ત્યારથી ભારતના રાષ્ટ્રવાદી...
આપણે 23 માર્ચ, 2020થી જોઈ રહ્યા છે કે આજે 27 મહિના પછી પણ આપણે કોઈ જંપવા દેતું નથી. જરા આપણા કામ, વેપાર,...
એક યુવાન ડ્રાઈવર. નામ સાગર. બહુ મહેનત કરે. દિવસે ડ્રાઈવરની નોકરી કરે અને પછી 2 કલાક આરામ કરી, આખી રાત ભાડાની ટેક્સી...
1937માં એટલે કે ભારતની આઝાદીની સત્તાવાર જાહેરાત થઇ તેના એક દાયકા પહેલા ભારતમાં લોકોને એક પ્રકારનું સ્વશાસન મળ્યું હતું. જેમાં મર્યાદિત મતાધિકાર...
સખત ગરમીએ ભારતમાં ઘઉંનું ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું થવાની શક્યતા જોતા સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જેના પગલે અનેક...
માણસની બુદ્ધિમાં જયારે તમોગુણ વધે છે ત્યારે તે ભ્રમિત થઇ કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષા જેવા દુર્ગુણોમાં પણ અમૃતનો અનુભવ કરવા લાગે...
મીનાબેન વ્યાસ હાલ મુંબઈ સ્થિત નિવૃત્ત શિક્ષક પણ મૂળ સૂરતી. પિતા ગિજુભાઈ ભટ્ટ સ્વાતંત્ર્ય સેનાની અને વરાછા ગુરુનગર સોસાયટીના ગુરુગણ વચ્ચે ઉછરેલું...