આઝાદીના 75 મા વર્ષે ગાંધીજીના ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થયો અને ગુજરાતમાં નશાબંધીના કાયદાનો ભંગ કરનારની ખેર નથી એવી એક વાર...
હાલ આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો)ના પ્રસારણમાં અનેક નીતિવિષયક ફેરફારો થઈ રહ્યા છે. તેમાં પ્રાયમરી ચેનલો પરથી થતાં પ્રાદેશિક ભાષાના પ્રસારણની વાત કરીએ...
અષાઢ વદ અમાસના દિવસે’ દિવાસા’નો તહેવાર આવે છે.’દિવાસા’ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે.દક્ષિણ ગુજરાતનાં હળપતિ આદિવાસીઓનો દિવાસો મુખ્ય તહેવાર છે.ચોમાસામાં વાવણી...
સાત મોક્ષદાયિની નગરીઓ છે. એમાં અવંતિકાનગરી અતિ પાવન, પવિત્ર, ઉપકારી, સહિષ્ણુ અને શાંત નગરી છે. જેનું નામ લેવાથી પાપનો નાશ, પુણ્યની પ્રાપ્તિ...
એક ગુરુજી પાસે તેમનો એક શિષ્ય મળવા આવ્યો અને ગુરુજીને નમન કરીને તેમનાં ચરણ પકડીને રડવા લાગ્યો. તેની આંખોમાં આંસુ અને હોઠો...
દેશનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનેલાં દ્રૌપદી મુર્મુ પોતાના પ્રભાવ નહીં પાથરનારા સ્વભાવ, સંનિષ્ઠા અને અખંડિતતાને કારણે તેમના પ્રશંસકો અને ટીકાકારોમાં પૂરતાં ‘બૌધ્ધિક’...
છેલ્લાં કેટલાંક વર્ષોમાં વરસાદથી શહેરોમાં જાણે આફત ઊતરી પડે છે. વરસાદનો રીતસરનો ભય શહેરોમાં પ્રસરે છે અને જ્યારે ભારે વરસાદ થાય છે...
પાપી, દુષ્ટ, નરાધમ, તે એક સતીને અભડાવી છે. તેના શરીરને સ્પર્શ કર્યો છે અને તેના સતી ધર્મ પર આક્રમણ કર્યું છે. એક...
હું તેને 2013 માં પહેલી વખત મળ્યો. અમદાવાદના એક અખબારમાં ચીફ રીપોર્ટર તરીકે જોડાયો હતો. અખબારના એડીટરે મને એક પછી એક રીપોર્ટરનો...
હાલમાં જ વિશ્વની બીજા નંબરની ધનવાન વ્યક્તિએ સામાન્ય જનતાને એક કિંમતી સલાહ આપી. ‘‘હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું. હું મોબાઇલ ફોન...