આજે દરેક જણને રાતોરાત સફળ થવું છે. કોઈને પણ સખત પરિશ્રમ કે ધીરજ રાખવામાં રસ નથી. આજના સમયમાં અલગ – અલગ કૌભાંડ...
આપણા જાડી ચામડીના શાસકોને માટે પાઠ સમાન ઘટના જોર્ડનમાં બનવા પામી છે. જયાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે છ દર્દીઓનાં મોત નીપજતાં...
તું ના મરેગા તો મર જાયેગી દુનિયા. 30/11 દેવદીવાળીના રોજ એન.વી. ચાવડાએ તેમના પત્રમાં ધરમપુરના તેરમા જયોતિર્લિંગની જિકર કરી છે ત્યારે તેરનો...
ગ્રીવાએ માર્કેટિંગ વિષય સાથે એમ.બી.એ. કર્યું હતું.અને તરત જ સારી કંપનીમાં જોબ મળી ગઈ હતી.ગ્રીવા સુંદર હતી અને હોશિયાર પણ અને સતત...
25 જૂનને ભારતની લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે છે.હાલના સત્તા પક્ષ ત્યારના વિરોધ પક્ષના અનેક નેતાઓ નેતા બન્યા એની પાછળનું કારણ...
વર્તમાન મડાગાંઠ ઉકેલવા માટે રસ્તો શોધવા માટે જમ્મુ-કાશ્મીર પરત્વે મળેલી સર્વપક્ષી બેઠકમાંથી શું ગાયબ હતું? કેટલાક પત્રકારોએ સર્જેલા અતિશયોકિત છતાં આ બેઠકમાંથી...
સરકાર ક્યાં સુધી પેટ્રોલ અને ડિઝલમાં લોકોને લૂંટશે? રોજ સવાર પડે અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ ગયો હોય છે. કોરોનામાં જ્યાં લોકોની...
ભારતમાં જે કંપનીઓ દેવાળું જાહેર કરે તેના ઝઘડા સુલટાવવાનું કામ નેશનલ કંપની લો બોર્ડ ટ્રિબ્યુનલને સોંપવામાં આવે છે, જેને ટૂંકમાં એન.સી.એલ.ટી. તરીકે...
વર્તમાન કેન્દ્ર અને રાજય સરકાર કોરોના રસીકરણ સંદર્ભે લોકો સાથે આઘાતક રમત રમી રહી છે. મન કી બાતમાં વડા પ્રધાન બધાને ડર...
વિત્યા થોડા મહિનામાં સુરતમાં બે વધુ યુનિવર્સિટી ઉમેરાઈ ગઇ, પણ તેનાથી કેટલા રાજી થવું તે તો ભવિષ્ય જ કહેશે. સામાન્યપણે આવી યુનિવર્સિટીના...