છેલ્લાં સાત વર્ષમાં મજૂરો, કામદારો, ગરીબી રેખા નીચે જીવનારાં લોકોમાંથી કેટલાની હાલતમાં સુધારો થયો? શિક્ષણ, આરોગ્ય, રોજગારી,મોંઘવારી બાબતે કેટલો સુધારો થયો? સુધારો...
અત્યારના શાસકો બીજા કોઇ રાજકીય પક્ષને સાંખી શકતા નથી. કેન્દ્ર સરકારે કોંગ્રેસને નામશેષ કરવા અનેક ખેલો કર્યા. અત્યારે ગુજરાતમાં ‘આપ’નો પ્રભાવ સ્પષ્ટપણે...
‘અમે ૧૯૭૦ માં મળ્યા ત્યારે તેમણે તરત જ દોસ્તીનો હાથ લંબાવ્યો અને તેમણે મને જરૂરી સૂચનો આપ્યાં. તેમની આ ઉમદા માનવીય ચેષ્ટા...
શિવુભાઈ પુંજાણી નામના બાંસુરીવાદક આઝાદી પહેલાં કરાંચી સિંધમાં ચા-નાસ્તાની દુકાન ચલાવતા હતા અને વચ્ચે સમય મળે ત્યારે બાંસુરી શીખતા હતા. જાણીતા ફિલ્મઅભિનેતા...
આખા વિશ્વને ધ્રુજાવનાર કોરોનાની મહામારીએ ભારતમાં પણ કાળો કેર વર્તાવ્યો છે. દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય થઈ જવા છતાં પણ ભારતમાંથી...
દિલ્હીની કેજરીવાલ સરકાર ત્યાંની પ્રજા માટે શિક્ષણ-પાણી અને વીજળીની સુંદર વ્યવસ્થા કરી જે એમની પ્રજા પ્રત્યે સદ્ભાવના અને સત્યનિષ્ઠાની પ્રતીતિ થાય છે....
વિશ્વમાં દરેક માનવી કયારેય એકલો હોતો નથી કેમ કે અન્ય માનવી સાથે વાતચીત કરતો હોય ત્યારે મનમાં તો કંઇ બીજા જ વિચારો...
ગત 05 જૂનના રોજ ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી. એમ. વેંકૈયા નાયડુના ખાનગી એકાઉન્ટ પરથી ટિવટરે બ્લૂ ટિક હટાવતાં દેશભરમાં ઉગ્ર વિરોધ થયો...
અમદાવાદમાં આગામી રથયાત્રા યોજાવાની પૂરી શકયતાઓ છે. એવું વર્તમાનપત્રોના અહેવાલ ઉપરથી લાગી રહયું છે! પણ આમ કરવું યોગ્ય હશે? રથયાત્રા યોજવાથી એક...
હાલમાં આપણે કોરોના કાળની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ. સરકારે પહેલી લહેર વખતે ઘણાં પ્રોત્સાહક પેકેજો કે રાહત પેકેજો જાહેર કયાઁ...