જળ એ જ જીવન છે પાણી અને વાણી એક વખત છુપ્યા પછી પાછા આવતા નથી. વરસાદમાં એક વખત ભીજવવું જોઈએ. કારણકે આપણા...
બૌદ્ધકાલીનધામ સારનાથમાં આવેલ અશોકસ્તંભ પર ચાર જુદીજુદી દિશાઓમાં જોતા સિંહોની નયનરમ્ય આકૃતિ કંડારાઈ છે, જેને ભારતે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. મૂળ...
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, જીવનમાં દરેક ક્ષેત્રમાં જો માત્ર જીતવું જ હોય તો શું કરવું જોઈએ?’ ગુરુજીએ કહ્યું, ‘વત્સ,...
જેઓ સાઠથી સિત્તેર વરસના કે અધિક ઉંમરના છે અને જેઓની યાદદાસ્ત સાબૂત છે તેઓને પૂછશો તો કહેશે કે અગાઉ ભારતીય સમાજમાં સ્ત્રીઓની...
પર્યાવરણને લગતા સમાચારોને ગંભીરતાથી ન લેવાની આપણને આદત પડી ગઈ છે. પણ તાજેતરમાં યુરોપના તાપમાન અંગેના સમાચારોએ સૌને ચોંકાવી દીધા. યુરોપના મોટા...
સામાન્ય પ્રજા 2000 રૂપિયાની નોટ માટે તરસી જાય છે ત્યારે પશ્વિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટીચર ભરતી કૌભાંડમાં બંગાળના મંત્રી...
કલા જગતના ધ્રુવ તારા સમાન “રાષ્ટ્રીય કલા કેન્દ્ર”હરહંમેશ વિવિધ કાર્યક્રમો આપતી રહી છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત અને સ્વર સંગીત...
બૅન સ્ટોક્સે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ત્યારે ઘણાં લોકોને એ બાબતે નવાઇ લાગી હતી. આ ઘોષણા અચાનક આવી, છતાં...
કેન્દ્ર સરકારે હવે ડિજિટલ મીડિયા ન્યૂઝ પોર્ટલ નિયમન અર્થે કાયદો લાવી રહી છે. આ કાયદાનું સંભવિત નામ ‘ધ રજિસ્ટ્રેશન ઑફ પ્રેસ એન્ડ...
આખરે મહમ્મદ ઝુબેરનો જામીન ઉપર છૂટકારો થયો પણ એને માટે સર્વોચ્ચ અદાલતે ખાસ જહેમત ઉઠાવવી પડી. બુધવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે...