હમણાં 17 મી ઓગસ્ટની રાત્રે ભારે ટ્રાફિકમાં પોણો કલાક ફસાવું પડ્યું. સરદાર પુલથી ઋષભ ચાર રસ્તા જવાના રસ્તે ગણેશમૂર્તિ આગમનમાં સેંકડો ભક્તોએ...
પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ, કષાયને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણનું પર્વ. જીતે તે...
ગુજરાતના વાચનઋષિ મહેન્દ્ર મેઘાણીએ પોતાના જીવનની સદી તા. 20/6/22 પૂરી કરી અને તા. 03/08/22 ના રોજ ચિરનિદ્રામાં પોઢી ગયા. તેઓ માનતા કે...
ભારત દેશ સ્વતંત્ર થયાને પંચોતેર વર્ષ પૂરાં કર્યાં. આનંદ થાય એ સ્વાભાવિક છે. દેશને આઝાદી અપાવવા જેમણે બલિદાન આપ્યું છે, જેલવાસ ભોગવ્યો...
અંધશ્રદ્ધાથી ક્યારે મુક્તિ મળશે એ ચિંતા અને ચિંતનનો વિષય છે. નિર્મલ બાબા અને રાધે મા તો છે જ. ૨૦૧૮ થી આઈટી હબ...
એક દિવસ એક નેશનલ લેવલ પર ભાગ લેતો દોડવીર પ્રેક્ટીસ દરમ્યાન દોડતાં દોડતાં પડી ગયો અને તેને પગમાં ફ્રેકચર આવ્યું.તે નાસીપાસ થઇ...
કોલકાતાની નેશનલ લાયબ્રેરી રાષ્ટ્રીય પુસ્તકાલય કેમ્પસમાં ઐતિહાસિક બેલ્વેડેર હાઉસમાં ભાષાઓ, સ્ક્રિપ્ટો અને શબ્દોને સમર્પિત દેશનું પ્રથમ આ પ્રકારનું મ્યુઝિયમ આકાર લઈ રહ્યું...
આપણે સૌ ડોલો-650 નામની દવાથી પરિચિત છીએ. તાવ અને પીડા ઘટાડવા માટે તે લેવાની ભલામણ થઇ હતી, પણ આ દવા તેના ઉત્પાદકની...
નિયતિ તમને કયાં લઈ જશે તેની તમને કયારેય કલ્પના હોતી નથી. મોટા ભાગના કિસ્સામાં આપણી કલ્પના બહારની ઘટનાઓ જ ઘટતી હોય છે....
અમેરિકાના વિઝાના બે પ્રકાર છે. કાયમ રહેવાની ઈચ્છા ધરાવનારાઓ માટે ‘ઈમિગ્રન્ટ’અને ટૂંક સમય, કોઈ ખાસ કાર્ય માટે ત્યાં જવાની ઈચ્છા ધરાવનારાઓ માટે...