નવસારીમાં આશાપુરી મંદિરથી પશ્ચિમમાં માણેકલાલ રોડ આવેલ છે. એ રસ્તો તદ્દન તૂટી ગયેલ છે. નવસારી સ્ટેશન પર જવા માટે આ રસ્તો ટૂંકો...
ઉપનિષદોમાં ઋષિઓએ વાસ્તવિકતાના સ્વરૂપ પર ચિંતન કર્યું હતું. ગૌતમ બુધ્ધે પણ આ અંગે ચિંતન કર્યું હતું. જો કે હિન્દુ ધર્મનો ‘મોક્ષ’ અને...
બ્રુસ લી, એક પ્રખ્યાત માર્શલ આર્ટ એક્સપર્ટ અને ઈન્સ્ટ્રકટર અને એક્ટર હતા.તેમની ફિલ્મોએ દુનિયાભરમાં નામ અને દામ મેળવ્યાં હતાં અને બ્રુસ લી ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તા. 19મી નવેમ્બરથી કાશી-તામિલ સંગમની નવી પહેલ હાથ ધરી છે પણ તે દેશના ઉત્તર અને દક્ષિણ ભાગ...
નર્મદા બંધના વિરોધમાં યોજાયેલ આદિવાસી રેલીમાં ખડદાની નવી વસાહતના ગ્રામસંયોજક નરસિંહ તડવી પણ હાજર રહેલ. નરસિંહ ગામનો ભણેલ યુવા આગેવાન, આથી તેને...
હાલ થોડા જ સમય પહેલા દુનિયાની વસ્તી વધીને આઠ અબજ થઇ છે. આમ તો છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાની વસ્તી વધવાનો દર ખૂબ...
લોન મેળવવા માટે ઘણી વા૨ કોઈ મિલકત બેંકમાં ગીરો (મોર્ગેજ) મૂકવી પડે છે. મિલકત જુદી જુદી રીતે યાને મોર્ગેજ થઈ શકે છે....
ગુજરાત આખું એક બાજુ અને સુરત એક બાજુ! ગુજરાતમાં ચૂંટણીજંગ તેની પરાકાષ્ઠા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સુરત દેશભરના રાજકીય વિષયમાં...
આપણે ત્યાં બધા જાણે છે કે વ્યવસ્થાને બદલવા માટે આખા દેશ માટે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ જોઇએ. જેમના હૈયે પ્રજાનું હિત વળગેલું...
વિશ્વના બધા જ દેશોના લોકો, જેઓ કોઈ ને કોઈ કારણસર સ્વદેશ છોડીને, સ્થળાંતર કરીને અન્ય કોઈ દેશમાં જવા ઈચ્છતા હોય છે, એ...