વૈચારિક મતભેદ વ્યક્તિ, વ્યક્તિએ હોઇ શકે. જેમાં પરિવાર સંસ્થા, રાજકારણ, સાહિત્ય કે અન્ય કોઇ પણ ક્ષેત્રે હોઈ શકે. પ્રત્યેક વ્યક્તિની માનસિકતા કે...
ગલ્ફના યુદ્ધને કારણે ભારત સરકારની ઊર્જાનીતિની પોકળતા છતી થઈ ગઈ છે. ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ શરૂ થયું ત્યારે આપણને કહેવામાં આવ્યું હતું કે દેશમાં...
1942માં તત્ત્વચિંતક આલ્બર્ટ કામુએ લખ્યું હતું કે જીવનનો સૌથી મૂળભૂત પ્રશ્ન એ છે કે શું જીવન જીવવાયોગ્ય છે કે નહીં. આજે જ્યારે...
મિથિલા નગરીનો એક ગરીબ શુદ્ર અયોધ્યામાં રહેવા આવ્યો. તે મા સીતા અને ભગવાન રામનો પરમ ભક્ત હતો. તે શ્રી રામજીનાં મંદિરોમાં દર્શન...
ઘણા સમય પછી ઉચ્ચ મધ્યમ વર્ગના પગમાં રેલો આવવાનાં એંધાણ છે. દેશની તમામ સમસ્યાઓમાં વિપક્ષને ગાળો દઈ અને સત્તા પક્ષની વિના કારણે...
ઇન્ટરનેટના વ્યાપક વધેલા વપરાશ સાથે સોશ્યલ મીડિયાનો વપરાશ પણ સામાન્ય લોકોમાં ઘણો વધ્યો છે. ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ સોશ્યલ મીડિયાનો...
વાત ફિલ્મી ગાયકોની છે. એક જમાનામાં જે બે ગાયકોનો ફિલ્મ જગતમાં ડંકો વાગતો હતો, તે ગાયકો સમયના વહેણમાં વહી ગયાં. મોહમ્મદ રફી...
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક બનવા માટે આગામી સમયમાં લેવાનારી ટાટ- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાનું માળખું જોવામાં આવે તો તેમાં પહેલાં...
અમેરિકામાં બેરોજગારી વધુ ને વધુ વ્યાપક બનતી જાય છે. બેરોજગારીનો દર ૪.૮ ટકા થયો છે. આ બધી બાબતોથી ચિંતિત થવાને બદલે અમેરિકન...
ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે સુપ્રીમ કોર્ટે કોઈને ઈચ્છામૃત્યુ માટે મંજૂરી આપી હોય. દેશમાં છેલ્લા 13 વર્ષથી કોમામાં રહેલા...