બાળમંદિર, પ્રાથમિકશાળા, માધ્યમિક શાળા, કોલેજ આ બધાં વિદ્યધામોને આપણે સરસ્વતી મંદિર તરીકે ઓળખીએ છીએ. વિદ્યા અને સંસ્કાર સિંવનનું પવિત્ર મંદિર. વર્ષોથી હજારો...
તા.૨૨ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે.તે નિમિત્તે થોડી માહિતી અશ્વિનભાઈ કામદારના લેખમાંથી ઉપલબ્ધ થઈ છે તેના પર એક નજર કરીએ. ...
આપણા દેશમાં તમામ મેટ્રો અને મીની મેટ્રો શહેરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જાય છે. સુરતની પ્રજા પણ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન...
એક દરિયાકિનારે એક યુવાન દંપતી પોતાના ચાર વર્ષના દીકરાને લઈને ફરવા આવ્યું. ચટાઈ પાથરી રેતીમાં બેઠક જમાવી. નાનકડો દીકરો રેતીમાં પોતાના બીચ...
ખડ્ડૂસ હોય કે, ખખડેલો, વસંત ઋતુ સૌને ગમે..! ફૂલોનાં રંગબેરંગી કપડાં, પંખીઓનાં મીઠાં ગીતો અને પવનની હળવી ઠંડક – બધું જ ‘સ્ટાઇલિશ’...
૧૮૬૯ માં પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મને આ વર્ષે એકશો પચાસ વર્ષ પુરા થશે. સરકારે આખું વર્ષ એક યા બીજા કાર્યક્રમ...
હાલ થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે અમેરિકાના ફેડરલ સત્તાવાળાઓએ ભારત સ્થિત એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠન સાથે જોડાયેલી 200થી વધુ...
અમેરિકાના સૌથી તરંગી અને તોફાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તુક્કાઓને કારણે વૈશ્વિક વેપારમાં અભૂતપૂર્વ દ્વિધા અને અનિશ્ચિત્તતાની પરિસ્થિતિ પેદા થઈ છે. અમેરિકાની સુપ્રીમ...
હું શ્રેષ્ઠ એ મનોવૃત્તિ આત્મસન્માનની દૃષ્ટિએ યોગ્ય પરંતુ હું જ શ્રેષ્ઠ એ આત્મશ્લાધા ગણી શકાય. વિવિધ ક્ષેત્રોમાં ઘણી શ્રેષ્ઠ અને બાહોશ વ્યક્તિઓ...
અત્યારે કેન્દ્ર સરકાર હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનું જે અભિયાન ચલાવી રહી છે, ત્યારે આવા ઘણા પ્રશ્નો લોકોનો મોઢે સાંભળવા મળી...