સંસ્કૃતમાં એક બહુ જાણીતી સુભાષિત છે કે યુદ્ધસ્ય કથા રમ્યા: એટલે કે યુદ્ધની ફક્ત કથાઓ જ રોચક લાગે છે. યુદ્ધના મેદાનમાં કે...
કર્મનો સિદ્ધાંત કહે છે કે જ્યાં સુધી તમારા પુણ્ય કર્મનો ઉદય ચાલતો હોય ત્યાં સુધી તમે ગમે તેટલા ખોટા ધંધા કરો તો...
ઘણાં લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી અને તેઓ સતત ખૂબ જ તણાવમાં...
સરકાર દ્વારા જે ઝડપથી પ્રાઈવેટાઈઝેશન પોલિસીને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે જોતાં લાગે છે કે આવનારા દિવસોમાં લોકોને વધુ મોંઘવારીનો...
આપણા દેશમાં પાછલા ઘણા સમયથી “આત્માનિર્ભર ભારત” ની ચર્ચાઓ ચાલે છે પણ ખરા અર્થમાં આપણે કેવી રીતે આત્મનિર્ભરતા મેળવીશું એ હજી ચર્ચાનો...
તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૧ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સિંગાપોરના વડા પ્રધાનને ટાંકીને જે વાત રજૂ થઈ છે...
અણુ વિજ્ઞાની, મર્હુમ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સાહેબનું જાણીતું વિધાન છે કે સફળતા મેળવવા જીવનમાં મુશ્કેલી અનિવાર્ય છે. તેને પ્રાથમિક શાળાની સૂરતની...
મરણમાં દુ:ખ નથી. જેને આપણે મરણનું દુ:ખ માનીએ છીએ તે સાચી રીતે કષ્ટ વેઠીને જીવવાનુ: દુખ છે. એ દુ:ખ જયારે અસહ્ય બને...
એક શિષ્ય ખૂબ જ હોશિયાર હતો.ગુરુજી કંઈ પણ પૂછે તે પ્રશ્ન પૂરો થવા પહેલાં જ જવાબ આપવા કૂદી પડતો. તેનો જવાબ મોટા...
ભારતીય સમાચાર માધ્યમોમાં ચૂંટણીનો માહોલ છે. સાથે સાથે ‘યુદ્ધસ્ય કથા રમ્યા’ના મુદ્દે રશિયા- યુક્રેન તણાવનો ઉશ્કેરાટ ચર્ચાયા કરે છે. ગુજરાતમાં તો સ્થાનિક...