મહાભારતના યુદ્ધ પછીનો પ્રસંગ છે…૧૮ દિવસ સુધી પિત્રાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેળામાં ધમાસાણ યુદ્ધ થયું….લોહિયાળ જંગ થયો…બને પક્ષે ઘણી...
કોરોનાની રસી લીધા પછી ભારતના વિવિધ ભાગોમાંથી લોહીમાં ગાંઠો થવાના હેવાલો આવી રહ્યા છે ત્યારે નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેન્ચ વિજ્ઞાની લ્યુક મોન્ટેગ્નિયરે...
સ્વામી રામકૃષ્ણ પરમહંસ કાળી માતાના પરમ ભક્ત હતા અને મહાજ્ઞાની અને મહાન સંત હતા.એક દિવસ તેમની પાસે એક યુવાન આવ્યો. તે બોલ્યો,...
ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પ્રાઈસ વિજેતા વૈજ્ઞાનિક સી.વી.રામન પોતાના વિભાગમાં મદદનીશ તરીકે કામ કરવા માટે યુવાન વૈજ્ઞાનિકની પસંદગી કરી રહ્યા હતા.ઘણા યુવા વૈજ્ઞાનિકો...
જો કોઈ પણ ચીજની ડિલિવરી લીધા સિવાય તેનો વેપાર કરવામાં આવે તો તેને સટ્ટો કહેવાય. બિટકોઈન અને ડોગકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી કોમોડિટી કહેવાય...
રશિયાના એક ફિલોસોફરને પોતાના વિચારો, જ્ઞાન અને ચિંતનનું ખૂબ જ અભિમાન હતું.તેમના મનમાં હંમેશા અન્યને વાદવિવાદમાં હરાવીને જીતવાની લાલસા રહેતી અને તેઓ...
ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્યે એક ચોરને આજીવન કેદની સજા કરી.આ સજા સાંભળી ચોરને ખૂબ જ ક્રોધ આવ્યો. તે રાજા વિક્ર્માદિત્યને ન બોલવાના બોલ...
એક વાર રાજા ભોજ પોતાના ખાસ મંત્રી અને થોડા સિપાઈઓ સાથે એક જંગલમાંથી પસાર થતાં હતા. બપોરનો સમય હતો. રાજા ભોજે બધાને...
એક યુવાન વૈદ ગુરુ ગોવિંદસિંહજીના દર્શન માટે ગયો.દર્શન માટે ગયો,, ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું, ‘જા, વત્સ જીવનભર બિમાર,દુઃખી,જરૂરિયાતમ્ન્દની સેવા કરજે.’ બસ યુવાન...
વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં ધંધો કરવા આવે તેમાં અનેક જોખમો હોય છે. પહેલું જોખમ એ હોય છે કે તેઓ ભારતનો નફો પોતાના...