હિન્દુધર્મ પર વિવિધ આક્રમણો થયાં તેની પ્રગાઢ અસર લોકો પર થઇ. હિન્દુ ધર્મ છિન્નભિન્ન થઇ જતે તે સમયે દક્ષિણ ભારતમાં શંકરનો જન્મ...
16મી જાન્યુઆરીએ વડા પ્રધાને ટીકા મહોત્સવ યોજ્યો ત્યારે તેમણે ગર્વ સાથે જાહેરાત કરી હતી કે કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને...
માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં સમાજ પર સોશ્યલ મીડિયાના પ્રભાવને કારણે દેખીતી તાણ સર્જાતી રહી છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર...
શું કાર્તિક આર્યને અત્યારની સ્થિતિમાં પોતાની કારકિર્દી માટે કોઇ અનુભવીનું માર્ગદર્શન લેવાની જરૂર છે? એવો સવાલ થવાનું કારણ એ છે કે કાર્તિકે...
કોરોનાના કાળા કેર પછી ખેલ વ્યવહાર સાવ તળિયે બેઠો છે. હેરતની વાત તો એ રહી છે કે દરેક મેજર ટુર્નામેન્ટ પહેલાં સરકાર...
નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા[એનએઆઈ] પર જોખમ ઊભું થયું છે. દેશના ઐતિહાસિક દસ્તાવેજને સુરક્ષિત રાખતું ‘એનએઆઈ’ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે જોખમમાં મૂકાયું છે....
પાટીલ અને પટેલ એક થઇ ગયા છે? ગાંધીનગરમાં એક ચર્ચા હાલ ખૂબ જોરમાં છે કે પાટીલ અને પટેલ એક થઇને સરકારને દોડતી...
મગનભાઈને ઇમર્જન્સીમાં લાવવામાં આવ્યા. શર્ટ લોહીથી ખરડાયેલું હતું અને આંખ લાલ. લોહીની ઊલ્ટીઓ થઇ છે એવું સાથે આવેલાં સગાંઓએ કહ્યું. એટલું સાંભળતાં...
જગતમાં ૭૬૫ કરોડની વસતિ છે. ઉપર ઉપરથી બધા સરખા પણ અંદરથી વિગતોમાં ગજબના વિરોધાભાસો. વિવિધતાઓ અપરંપાર. દરેકના મગજ, વૃત્તિઓ અને રસાયણો જુદાં....
આપણી ખગોળશાસ્ત્રીય, ભૌગોલિક, પ્રાકૃતિક ઘટનાઓને પ્રાચીન કથાકારોએ પોતાની સર્જનશકિત દ્વારા સાવ જુદી રીતે મૂકી છે. મધ્યકાળના એક કવિએ નાનકડી રચનામાં કહ્યું: આંગન...