સરકારી બાબુઓની બેંક. સરકારી જમાઇઓ, કોઇને રોકટોક નહિ, મેનેજમેન્ટ લાચાર, કર્મચારીઓનું તોછડું વર્તન. કોઇપણ નજીવા કામ માટે બે વાર ધક્કે ચડાવે. યુનિયનો...
હાલમાં સુરત સફાઈ કામદારોને બિરદાવતી સભામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ચૂંટણી ટંકાર કર્યો કે ‘‘કોઈની તાકાત નથી કે ભાજપના ઉમેદવારને હરાવી શકે.’...
લાખો ક્રાંતિવીરો અને સ્વતંત્રતા સેનાનીઓના રકતની નદીઓ વહી છે ત્યારે આ તિરંગો આજે ગૌરવથી ગગનમાં ફરકી રહ્યો છે. તેના માનમાં આઝાદીનો અમૃત...
તા. 3.1.22 ‘ભગવાન નથી તો નથી’ એન.વી. ચાવડા, કડોદના ચર્ચરુપત્રના અનુસંધાને જણાવવાનું કે ભગવાન છે જ છે. નરેન્દ્ર દત્તે રામકૃષ્ણ પરમહંસને પૂછેલું...
સુરતમાં તો શું પણ અનેક જગ્યાઓએ ગટરમાં ઊતરતા બિચારા ભાઇઓ સફાઇ કર્મચારીઓ ગટર સાફ કરવા ઉતરે છે એ પણ શહેરીજનો માટે. શું...
હમણાં થોડા દિવસ પર ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા નિશાળમાં ચલાવાતી (શરૂ કરાયેલ) પ્રવૃત્તિઓ વિષે વાંચવા મળ્યું. એમણે સને...
સામાન્ય રીતે ક્રોધ એટલે ગુસ્સો. કોઈ વ્યકિતને વાતવાતમાં ગુસ્સો આવે અથવા સ્વભાવ જ ગુસ્સાવાળો હોય, ક્રોધને મનુષ્યનો વેરી કહ્યો છે. વ્યકિતએ કરેલા...
ઘરના પ્રવેશદ્વારે-બારણે ‘ભલે પધારો’નાં તોરણો અદૃશ્ય થઈ ગયાં છે. આવો, પધારો એમ કહી આદરમાન, સન્માન આપવાની રસમ ભૂલાતી જાય છે. નવું વર્ષ...
મારું પિયર ક્યાં? ખોવાઈ ગયું છે પિયર મારું, ખોવાયો આવકાર મીઠો માવતરનો! સિધાવી ગયાં મા ને બાપ પછી પડઘો છવાઈ ગયો માવતરનો!...
દરેક વ્યકિતને અંગત જીવન હોય છે. તેના વ્યવહારો અને હકીકતોમાં કેટલીક બાબતો અંગત હોય છે. બધાં લોકો ‘સત્યના પ્રયોગો’ કરનાર રાષ્ટ્રપિતા ગાંધીજી...