ઘણા સમય થયા એસએમસીએ રખડતા કુતરાઓનું ખસીકરણ અભિયાન ચલાવે છે જે આવકારદાયક પગલું છે. પરંતુ તેમાં ઝૂંપડપટ્ટી, રેલવેની આજુબાજુના વિસ્તારનું અભિયાન બાકી...
સુરતની બદલાતી સુરતમાં જૂની ઈમારતો તૂટીને નવી અદ્યતન ઈમારતો બની રહી છે જેના એલીવેશન બાહ્ય દેખાવ સુંદરતા આપે છે પરંતુ એ સુંદરતામાં...
જાહેર માર્ગો અને મેદાનો પર વખતોવખત પારિવારિક, સામાજીક, ધાર્મિક, રાજકીય કારણે સામૂહિક રીતે પ્રદર્શન જોવાય છે, ટ્રાફિક જામ થઈ જાય છે. પરિવારમાં...
હાલ કોવિડ19 મહામારી ચાલુ છે, બહુ જ હોસ્પિટલ છે બહુ જ નિયમો છે, ડોક્ટર ની સામે કોઈ વધો તો ન જ હોવો...
તારીખ 12/01/22 નાં ગુજરાતમિત્રમાં ડો. થી રાજઉપાધ્યાયનું માનવમૂત્રનો કર્મશિયલ ઉપયોગ ચર્ચાપત્ત માનવમૂત્ર વિષે ઘણી બધી નહીં જાણેલી વાત કરી જાય છે. માનવમૂત્ર...
એક કરોડપતિ એક બપોરે પોતાના બંગલામાં આરસના જમવાના ટેબલ પર બેઠા હતા . સામે સિલ્વર પ્લેટમાં,મીઠા વગરનું,મરચાં વગરનું,મસાલા વગરનું, ભીંડાનું શાક અને...
તાજેતર માં જ સુરત શહેર નાં સમાચારો માં એક સમાચાર રજૂ થયા હતા જેમાં એક દ્વિચક્રી વાહન પર પોતાને ત્યાં કામ કરતી...
તા. 2.2.22ના ચર્ચાપત્રોમાં એક ચર્ચાપત્રીએ 108 એમ્બ્યુલન્સ સેવાને ગુજરાત સરકારની ઉત્તમ સેવાઓમાંથી એક ગણાવી છે. આ ચર્ચાપત્રીસ ાચી હકીકતોથી અજાણ છે. હકીકત...
ગુજરાતમિત્રમાં નીલાક્ષી દ્વારા ‘ઇશ્વરના અસ્તિત્વના’ વિષે લખાયેલ ચર્ચાપત્રના સંદર્ભમાં 19મી જાન્યુઆરીના બુધવારના ચર્ચાપત્રમાં ‘ઇશ્વરનું અસ્તિત્વ છે જ નહિ’ તે બાબતમાં થોડો પ્રકાશ...
તા.8-2-2022 ના ‘ગુજરાતમિત્ર’ ની ચર્ચાપત્ર કોલમમાં “માણસાઈના દીવા હજી બુઝાયા નથી” શીર્ષક હેઠળ વ્યારાના શ્રી પ્રકાશ સી. શાહનું લખાણ વાંચી આનંદ થયો....