ગુજરાતભરમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજની વસતિ ધરાવતા પ્રદેશો, વિસ્તારોમાં મહદ અંશે વસાવા, ગામીત, ચૌધરી, વળવી, પાડવી, તડવી વગેરેનો જાતિ સમૂહ વસવાટ કરે...
આ એકવીસમી સદી છે. જેમાં વિજ્ઞાનની પ્રગતિથી માનવીની જીવનદોરી જરૂર લંબાઇ પણ ઉંમર કોઇને છોડતી નથી. ઉંમર વધતા શારીરિક તકલીફો પેદા થતી...
હાલમાં જ સમાચાર હતા કે તિરુપતિ મંદિરના ટ્રસ્ટીના ઘરેથી આઇ.ટી. વિભાગને સો કરોડ રોકડા અને 120 કિલો સોનુ મળ્યું. અહીં પ્રશ્ન એ...
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન ઘુસ્યાના અહેવાલ મળતા જ આપણા દેશના અનેક શહેરોમાં કોરોના સામેના નિયંત્રણો લાદી દેવાયા છે. એમાં એક નિયંત્રણ રાત્રી...
આજથી લગભગ 40-45 વર્ષ પહેલાં સુરતના દૈનિક ગુજરાતમિત્રમાં પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ની રેશનાલિઝન પર આધારિત કોલમ ‘રમણભ્રમણ શરૂ થઇ ત્યારે સ્વામી સચ્ચિદાનંદ...
પોતાના દેશની આર્થિક કરોડરજજુ તોડી નાંખવાનું દેશદ્રોહી કૃત્ય મહાપાપ ગણાય. કેટલાક સાધન સંપન્ન લોકો ભ્રષ્ટાચાર આચરે છે, કાળાં કામો કરે છે, અનૈતિકતાને...
તા.21-12-21ના મંગળવારના ‘ચર્ચાપત્ર’માં મહેશભાઇ નાયક, નવસારીનો ‘મૃત્યુ પછી છે કોઇ જીવન?’ વિશે વાંચ્યું. તેઓ લખે છે કે – ‘માણસનું જીવન સમાપ્ત થાય...
હાલમાં કોરોના, ઓમક્રોન વાયરસનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવાં મહાનગરોમાં અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત થવાના...
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડકલાર્કની પરિક્ષાનું પ્રશ્નપત્ર ફુટવાના કારણે તેની પરિક્ષા રદ કરવી પડી. આ અગાઉ પણ લોકરક્ષક ભરતીની...
ગ્રાહકની હાલત દિવસે દિવસે બદતર બનતી જાય છે. બજાર, રેલવે, શૈક્ષણિક ક્ષેત્ર, બેંકિગ વિભાગ કે પછી જાહેરજનતા સાથે સંકળાયેલ અન્ય વિભાગો. દુકાનદારે...