અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી મુકત થઇ ભારતમાં લોકશાહી પ્રસ્થાપિત થયાને પંચોતેર વર્ષ થયાં. દેશની આઝાદી માટે પ્રાણ પાથરી દેનારની સંખ્યા લગભગ આઠ લાખ...
તા. 6.12.21ના ગુ.મિ.માં નેહા શાહનું ચર્ચાપત્ર યોગ્ય વિચારપૂર્વક લખાયું છે અને સમજવા જેવું છે. બીજા બધા ધર્મોમાં સંસાર ત્યાગ વિષે લખ્યું છે...
ગુજરાતનું એસ.ટી.તંત્ર એટલું બધું ખાડે ગયું છે કે, દિનપ્રતિદિન જૂની,ખખડધજ અને ભંગાર બસો રૂટ ઉપર ફરતી જોવા મળે છે. બસોની પૂરતી મરામત...
આપણાં લોક લાડીલા અને ભક્તોના પરમ આરાધ્ય દેવ જેવા પ્રધાનમંત્રીશ્રીની યાદશક્તિનું શું કહેવું ? એમણે જન્મ લીધેલો ત્યારથી ગાંધી બાપુ – નહેરૂ...
આજના આપણા સમાજની સૌથી મોટી સમસ્યા એ છે કે જે વાત અશિક્ષિત અને અલ્પશિક્ષિત માણસો જલ્દી સમજી શકે છે તે વાત ઉચ્ચ...
તાજેતરમાં ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં એક સમાચાર બહુ ચર્ચાસ્પદ બન્યા છે અને સમાચાર એ છે કે કર્ણાટક વિધાન સભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના...
આધુનિક જમાનાની સ્ત્રી પોતાને આધુનિક બનાવવાના પ્રયત્નો કરતાં કરતાં જ્યારે તે પોતાને રેસના ઘોડા સમાન દોડાવવાની કોઈક હરીફાઈમાં ઊતરી જાય છે ત્યારે...
વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સુરતમાં ૧૦ વર્ષની બાળકી પર રેપ-હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી. આ પહેલાં એક વર્ષ અગાઉ...
હાલ કોવિડ–૧૯ નું નવું સ્વરૂપ ઓમિક્રોનની ચર્ચા દેશ–વિદેશમાં શરૂ થઇ ગઇ છે અને યુ.કે. સહિત અન્ય દેશોમાં કેસોની સંખ્યામાં પણ વધારો થઇ...
આ શહેરના દવાખાનાના કમ્પાઉન્ડર તરીકે સેવા આપતા એક બહેનની મુખેથી જે વાત મને જાણવા મળી ત્યારે હું દંગ રહી ગયો. એ ગરીબ...