રાજસ્થાનના સિરોહી જિલ્લાના બાલદા ગામમાં ખેડૂત મોહમ્મદ રફીકને ૩.૫ વીંઘા જમીનમાંથી ૧૮ કિવન્ટલ કાળા ઘઉં મળશે એવી આશા છે. સાયાન્ય ઘઉંનો ભાવ...
૨.૨ કરોડની વસતિ ધરાવતું શ્રીલંકા અંધાધૂંધીમાં ધકેલાઈ ગયું તેની પાછળ તેની સરકારની દેવું કરીને જલસા કરવાની આર્થિક નીતિ જવાબદાર હતી. શ્રીલંકાની સરકાર...
આપણે થોડા સમયથી રોજ છાપામાં હત્યાના સમાચાર વાંચીએ છીએ. રોજ એક બે હત્યાના બનાવો બને છે. આ વાંચીને આપણને થાય છે કે...
માનવરચિત બંધારણમાં સુધારાવધારા કે નવેસરથી રચના શકય છે, પણ જયારે આકાશી કિતાબને સમસ્ત વિશ્વના અબજો અનુયાયીઓ, વિદ્વાનો સંપૂર્ણપણે દિલોજાનથી માનતા હોય, અનુસરતા...
ઇમાનદારી, પ્રામાણિકતા હજી સુધી મરી પરવારી નથી, તેનું જીવતું ઉદાહરણ છે રીક્ષાવાળો કાલુ – કાલીદાસ. ચોકબજારનો કાલીદાસ અત્યંત સાધારણ પરિવારનો ખૂબ મહેનતુ...
‘ગુજરાતમિત્ર’ તા. ૩૦/૩/૨૨ પ્રસ્તુત દર્પણપૂર્તિ દ્વારા ભારત દેશના ન્યુકિલઅર પાવર પ્લાન્ટ અંગેની રસપ્રદ માહિતી, ફાસ્ટફુડ વિરુધ્ધ સામાન્ય પૌષ્ટિક ભોજન અંગેનાં આહારશાસ્ત્રીઓનાં મંતવ્યો,...
આજનો માનવી બસ પોતાનો જ સ્વાર્થ જુએ છે,પોતાનો જ વિચાર કરે છે,પોતાના જ પરિવારનું વિચારે છે, પણ રાષ્ટ્રનું કદી વિચારતો નથી. દરેકને...
ભારત કરતા વિદેશોમાં મેડિકલ શિક્ષણ ઘણું સસ્તુ છે એ બાબત યુક્રેન-રૂસ યુદ્ધમાં ઉજાગર થયું. દર વર્ષે ભારતમાં 10 થી 15 લાખ દેશમાં...
જવાહરલાલ નહેરુ પોતે કાશ્મીરી બ્રાહ્મણ હતા છતાં પ્રખર મુસ્લિમવાદી શેખ અબ્દુલ્લાની કહેવાતી દોસ્તીમાં ભરમાઈ જઈને ભારતના બંધારણમાં મુસલમાનો પૂરતી કાશ્મીરમાં સગવડ કરી...
(૧) સીટીમા ટેલિફોનવાળા બધે ખોદી ખોદીને બેસી જતા (૨) પછી ડ્રેનેજવાળા, (૩) પછી પાણીવાળા, (૪) રોડ કહેશે ઘુંઘરૂ કી તરહ બજતા હી...