ડાકોર: યાત્રાધામ ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતી તળાવના પગથિયા પર છેલ્લાં ઘણાં સમયથી લીલનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે તળાવના પવિત્ર પાણીનું આચમન...
આણંદ : આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે રેતી ચોરીને લઇ શુક્રવારની રાત્રે થયેલી મારામારીમાં પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધ્યો છે. આ કેસમાં બન્ને...
આણંદ : આણંદ અને નડિયાદમાં રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40...
આણંદ : ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન દ્વારા મહિલા સાહસિકોને મદદ કરવાની દિશામાં નક્કર પગલાના રુપે લજ્જા-વિમેન્સ ફોરમ...
નડિયાદ : મહુધા તાલુકાના ચુણેલ ગામે ખેતરની વાડ સાફ કરવા સગા કાકા-ભત્રીજા વચ્ચે ધારિયાવાળી થતા કાકાએ ભત્રીજાને ધારિયાના બે ઝટકા મારી સ્થળ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં સરકારી જગ્યાઓ તેમજ રસ્તા ઉપર વાહનપાર્ક કરતાં ચાલકો પાસેથી પાર્કિંગના નામે રૂપિયા ઉઘરાવતી ટોળકી સક્રિય બની છે. ત્યારે, આવા...
નડિયાદ: કડાણા ડેમમાં 48 ટકા પાણીનો જથ્થો હોવાથી સિંચાઇ માટે પાણી આપવા પર બ્રેક મારવામાં આવી હતી. જેથી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ...
આણંદ : આણંદ જિલ્લામાં બંધ મકાનને લક્ષ બનાવી તેમાં લાખો રૂપિયાની મત્તા ચોરી કરી લેતી સિકલીગર ગેંગ આખરે પોલીસના હાથમાં આવી છે....
આણંદ : આજે શુભ શુક્રવાર અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મૃત્યુ દિન… 2023 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરમાં અનેક સ્થળો પર શોપિંગ સેન્ટરો બનાવ્યા છે. આ શોપિંગ સેન્ટરો પૈકી ઘણી દુકાનો બંધ હાલતમાં છે. જ્યારે...