નડિયાદ: વડતાલ તાબે કિશોરપુરામાં રહેતાં એક પરિવારે પોતાના ઘરની પરિણીતા ઉપર અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો. સાસરીયાઓના અસહ્ય ત્રાસથી કંટાળેલી પરિણીતાએ લગ્નના 11...
નડિયાદ: કઠલાલ તાલુકાના પીઠાઈ ટોલનાકા નજીક ઈન્દોર-અમદાવાદ હાઈવે પર રોંગસાઈડમાં પુરપાટ ઝડપે પસાર થતાં ડમ્ફરના ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારતાં અકસ્માત...
ખાનપુર : ખાનપુરના નાના ખાપુર ગામે રહેતી 19 વર્ષિય યુવતીનું પખવાડિયા પહેલા અજાણ્યા શખસોએ અપહરણ તેની હત્યા કરી દીધી હતી. બાદમાં તેની...
નડિયાદ,: નડિયાદ આર.ટી.ઓ. કચેરી પાછળ ઈ.વી.એમ. વેરહાઉસના સુરક્ષા કર્મીઓને રહેવા માટે લીલી નેટનો તંબુ તાણ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે. આ તંબુ જોતા...
સંતરામપુર : કડાણા તાલુકાનાં મારૂવાડા ગામે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે આર્યુવનનું નિર્માણ કરી વર્ષ 2010માં લોકાર્પણ કરવામાં આવ્યું...
નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસીમાં મહિલા મંડળ ચલાવતી એક મહિલાએ પોતાના મંડળના સભ્યના પુત્રને ટેમ્પી લાવવા માટે 90 હજાર રૂપિયા હાથઉછીના આપ્યાં હતાં....
સોજિત્રા : આણંદ જીલ્લામાં ભાજપ શાસિત ઉમરેઠ અને સોજીત્રા નગરપાલિકાના બજેટ ગત દિવસોમાં નામંજૂર થયા હતા. જેથી આ બંન્ને પાલિકાના અસંતુષ્ટ સભ્યોને...
આણંદ શહેરમાં ગુરૂવારના રોજ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે ત્રણ સ્થળેથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી અને શહેરના...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરની સામે પવિત્ર ગોમતી તળાવ આવેલું છે. આ તળાવમાં છેલ્લાં ઘણાં સમયથી બોટીંગનો વિવાદ...
નડિયાદ: આણંદ – ખેડા જિલ્લામાં ગુરૂવારના રોજ રામનવમી નિમિત્તે ભગવાન રામના જન્મની વધામણી કરતાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. આણંદ જિલ્લામાં જ 15...