ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની...
કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ત્રણ કૃષિ કાયદા રદ કરવાના નિર્ણયની પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી જાહેરાત બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું...
રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રોજે રોજ નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં...
પાદરા : પાદરા ના ચોકારી ગામે અગાઉના પ્રેમ સંબંધ ની અદાવત રાખી ગુનાહિત કાવતરું રચી લાકડી વડે ઢોર માર મારી ગુપ્તાંગ પર...
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના કેસોમાં ગઈકાલ કરતાં ઘટાડો નોંધાયો છે. બુધવારે રાજ્યમાં 54 કેસો નોંધાયા હતા. જેમાં ગુરૂવારે ઘટીને 44 કેસ થયા છે....
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર ગુરૂવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જેના પગલે રાજ્યમાં (Gujarat) 93...
રાજ્યમાં ફાયરસેફ્ટી એકટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ સોગંદનામામાં જણાવ્યું છે કે રાજ્યમાં...
કોરોનામાં (Corona) મૃત્યુ (Death) પામેલાના પરિવારજનોને (Families) રૂપિયા 50 હજારની સહાય આપવાનું સરકાર (Government) દ્વારા નક્કી કરાયું છે, જેના ભાગરૂપે કોરોના સહાયના...
બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત દ્વારા આઝાદી અને ગાંધીજી અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોથી દેશ અને દુનિયામાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. બુધવારે...
રાજકોટ ભાજપની નેતાગીરી હજુયે વિજય રૂપાણી જ મુખ્યમંત્રી હોય તેમ માને છે, જેના પગલે ભારે મોટો વિવાદ સર્જાયો હતો. રાજકોટના ભાજપના કાર્યાલયમાં...