મોરબી નજીકના ઝીંઝૂડા ગામના એક મકાનમાંથી એટીએસ દ્વ્રારા જપ્ત કરાયેલા 600 કરોડના 120 કિલો ડ્રગ્સના મામલે ચાલી રહેલી તપાસ દરમિયાન એટીએસ દ્વારા...
રાજ્યમાં શનિવારે 36 કેસ નોંધાયા હતા. જે રવિવારે ઘટાડા સાથે નવા 22 કેસ નોંધાયા છે. એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.આરોગ્ય વિભાગનાં સત્તાવાર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૨માં યોજાનારી “વાઇબ્રન્ટ સમિટ” માં મહત્તમ રોકાણના એમ.ઓ.યુ થાય તેવી લાગણી અમદાવાદ શહેરમાં આયોજિત NAREDCO (Nationl Real Estate...
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 8 કેસ સાથે નવા 36...
કોઈપણ મંદિરનું નવનિર્માણ સમાજના ઉત્થાન માટે જરૂરી હોય છે. ધર્મ સમુદાય સંગઠનના કારણે સમાજ, સૌ સમુદાય એક તાંતણે બંધાયેલા રહે છે. જેથી...
ભાજપમાં સત્તાપરિવર્તન બાદ ભાજપના કેટલાયે નેતાઓને હજુયે કળ વળી નથી. જેના પગલે ભાજપમાં આંતરીક વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે...
કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરના મામલે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે યુ ટર્ન લઈ લીધો છે. પાટીલે આજે રાજકોટમાં કહ્યું...
સુરત: દિવાળીના (Diwali) દિવસે આખોય દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે નવસારીના (Navsari) પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમની લાડકી દીકરીનો...
રાજકોટ: ગુજરાતનાં ભાજપ (Gujarat BJP) પ્રમુખ સી.આર.પાટીલના (CR Patil) આગમન થયાની સાથે જ ભાજપનાં નેતાઓ વચ્ચે ચાલી રહેલો વિખવાદ નજરે ચડયો છે....
ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની...