જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે લેખીત ફરિયાદ કાલોલ : કાલોલ તાલુકાના મધવાસ ગામે રહેતા રમેશભાઈ શનાભાઇ દ્વારા કાલોલ પોલીસ મથકે...
સીંગવડ: પીપલોદના રેલવે પાટાને ઓળંગતી વખતે એક મહિલાનું દેહરાદુન ટ્રેનમાં આવી જતા મૃત્યુ થયું હતું. દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે સવારના સમયે...
એક પછી એક ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છતાં તંત્ર મૌન બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે કપિરાજનો આતંક યથાવત જોવા મળી રહ્યો...
જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું 75ની વયે દુઃખદ નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના...
કપડવંજ,: કપડવંજ તાલુકાના આતરસુંબામાં છાસવારે વીજળી જતી રહેવાની ઘટના સામાન્ય બની ગઈ છે અને ૪૨ ડિગ્રી ગરમીમાં કલાકો સુધી નાગરિકો વીજળી વગર...
કપડવંજ સેશન્સ અદાલતનો ૨૦૨૨માં બનેલા બનાવમાં ચુકાદોકપડવંજ,: કપડવંજ સેશન્સ અદાલતે ૨૦૨૨માં બનેલા બનાવમાં ચુકાદો આપતા સગીરાને ભગાડી જનારને 20 વર્ષની કેદની સજા...
હાલોલ : વટસાવિત્રી વ્રત જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં રાખવામાં આવે છે....
કપડવંજ,: કપડવંજમાં મીના બજાર ખાતે પરિણીતાઓ વડનું પૂજન અર્ચન કરી પતિના દીર્ધાયુ માટે પ્રાર્થના કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડ સાવિત્રી...
કાલોલ : કાલોલ તાલુકાના ફૂટેવાડ ગામમાથી એક જાગૃત વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો કે એક અજાણી મહિલા અમારા ગામમાં...
કોરોનાના લીધે રાજકોટમાં આજે પહેલું મોત નોંધાયું છે. અહીં એક 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું છે. પાછલા ચાર...