અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ...
વલસાડમાં આજે તા.12જૂન 2025ના રોજ ગૌરવ પથ રોડ પર બેંકની બહાર રૂ. 5 લાખ રોકડા સાથેની થેલી ચોરી કરી ગયું હોવાની ઘટના...
એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફરો હતા. જેમા 232...
લંડન જતું એરઈન્ડિયાનું પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું, ઉડાન ભર્યાના થોડા જ સમયમાં મેઘાણીનગર ગ્રાઉન્ડમાં પડ્યુંઅમદાવાદ શહેરમાં મોટો અકસ્માત થયો છે. અહીં મેઘાણીનગર...
અંદાજિત રૂ. બે લાખનો આશરે ૧૫૦૦ કિગ્રાથી વધુનો જથ્થો કરાયો જપ્ત કપડવંજ: કપડવંજના સત્યનારાયણ ટ્રેડર્સ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ...
વલસાડમાં ધરમપુર રોડ પર અબ્રામા ચાર રસ્તા એક અકસ્માતનો ઝોન બની ગયો હતો. આ ચાર રસ્તા પર વખતો વખત અનેક અકસ્માતો થયા...
કાલોલ : કાલોલના ડેરોલ ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતું અને એક ઇજાગ્રસ્ત થયો હતો. ડેસર તાલુકાના...
ધારાસભ્ય અને આગેવાનોની સમજાવટથી ગામ એકસુર વોર્ડ નં 1 ની બેઠકમાં એકપણ ફોર્મ ન ભરાતાં ખાલી સરપંચની ટીમમાં ૪ મહિલા સભ્ય અને...
આશરે ૫૦ જેટલા ગામોને જોડતો બેટાવાડા નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી બંધ છે,જેના કારણે સ્થાનિક લોકોએભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે....
હાલોલ: હાલોલ તાલુકાના તાજપુરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારાયણ વન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ “એક વૃક્ષ મા...