વિરાટ નારાયણ વન લોકાર્પણ અંતગર્ત યોજના બેઠક યોજાઈ હાલોલ : શ્રી નારાયણધામ તાજપુરા ખાતે આગામી તારીખ ૧૧ મી જુને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના...
પીઆઇ,મામલતદાર,ટીડીઓ,સરપંચ,તલાટી સહિતના કાફલા સાથે બાકી વેરાની દુકાનોને દસ દિવસનું અલ્ટીમેટમ. રાજ્ય સરકાર દ્વારા વ્યવસાયમેરો માફ કર્યો હોવાની વાત વેપારીઓ દ્વારા જણાવી છતાં...
આજે તા. 2 જૂનના રોજ જેઈઈ એડવાન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. રાજિત ગુપ્તા 360માંથી 332 માર્ક મેળવી દેશમાં પ્રથમ ક્રમે પાસ થયો...
દાહોદ : ધાનપુર તાલુકાના ડભવા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડા તકરારમાં આવેશમાં આવેલી પત્નીએ સુઈ...
દાહોદ : દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતની કારણે માર્ગ અકસ્માતના સર્જાયેલા બે બનાવોમાં 2 વ્યક્તિઓના મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી....
સિંગવડ: સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે...
કપડવંજ: કપડવંજ પીપલ્સ બેંકના કર્મીઓની ઈમાનદારીથી લોકર ગ્રાહકને ત્રણેક લાખ રૂપિયાના સોનાના દાગીના પરત મળ્યા હતા. અત્રેની કપડવંજની જીવાદોરી સમાન એકમાત્ર કપડવંજ...
નડિયાદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ આંદોલનના માર્ગે, જય ભીમના નારા લગાવી કરાર આધારિતમાંથી આઉટસોર્સિંગમાં તબદીલ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો (પ્રતિનિધિ) નડિયાદ તા. 2નડિયાદ...
સીંગવડ: સિંગવડ તાલુકાના પશ્ચિમ સાકરીયા ગામ ગત 31 મેના રોજ બપોરના એક કલાકે પોલીસને મળેલી બાતમીના આધારે ડામોર પ્રભાત સાયબા ભા ના...
દાહોદ મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાહોદ તા.૦૧ દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા કથિત કૌભાંડે...