આણંદ | આણંદ શહેરમાં છેલ્લા કેટલાક વરસોથી એનેથીસ્યાની પ્રેક્ટિસ કરતાં વરિષ્ઠ ડોક્ટરનું પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ ઘટનામાં દુર્ભાગ્યપૂર્ણ બાબત એ...
હાલોલ: અમદાવાદ ખાતે થયેલી પ્લેન દુર્ઘટનામાં વર્ષોથી હાલોલમાં રહેતા અને હાલમાં લંડન ખાતે સ્થાયી થયેલા પરીણીતા ભોગ બનતા તેમના હાલોલ ખાતેના ઘરે...
લંડન જવા નીકળેલા ખેડા જિલ્લાના મુસાફરો ની સંખ્યામાં 11 પહોંચી ઠાસરાના ત્રણ કઠલાલ ના બે મહુધાના બે મહેમદાવાદ ના એક નડીઆદના ત્રણ...
એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં સવાર 241 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એપીએ ગુજરાત પોલીસ...
બોડેલી: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બોડેલીના નેન્સી પટેલનો પણ ભોગ લેવાની શંકા સેવાઈ રહી છે. બોડેલીના ગંગાનગર સોસાયટીમાં રહેતી નેન્સી પટેલના વડોદરામાં લગ્ન...
અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનના મુસાફરોને લઇ પરિવારજનોમાં દોડધામ મચી આણંદ. અમદાવાદ ખાતે ગુરૂવારની બપોરે એર ઇન્ડીયાના ક્રેસ થયેલા પ્લેનમાં આણંદ – ખેડાના...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ...
વલસાડમાં આજે તા.12જૂન 2025ના રોજ ગૌરવ પથ રોડ પર બેંકની બહાર રૂ. 5 લાખ રોકડા સાથેની થેલી ચોરી કરી ગયું હોવાની ઘટના...
એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફરો હતા. જેમા 232...
લંડન જતું એરઈન્ડિયાનું પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું, ઉડાન ભર્યાના થોડા જ સમયમાં મેઘાણીનગર ગ્રાઉન્ડમાં પડ્યુંઅમદાવાદ શહેરમાં મોટો અકસ્માત થયો છે. અહીં મેઘાણીનગર...