પ્રતિનિધિ જાંબુઘોડા જાંબુઘોડા પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ....
છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય ગરમી પડી રહી હતી ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવારોએ લગાવેલા બેનરો વાવાઝોડામાં ઉડ્યા આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા અને...
12 જૂનના રોજ બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. વિમાનમાં મૃત્યુ...
વિજય રૂપાણીના પુત્ર રુષભ રૂપાણી તા.14જૂન 2025નાં રોજ આજે શનિવારે અમદાવાદ પહોચ્યાં.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ...
ગુરુવારે તા. 12 જૂન 2025ના ગોઝારા દિવસે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 171 પ્લેન ક્રેશ થયું. આ પ્લેન મેઘાણીનગરમાં આવેલા બીજે મેડિકલ કોલેજની...
અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં વિમાનના પાઇલટ સુમિત સભરવાલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ને મોકલવામાં આવેલ છેલ્લો સંદેશ બહાર આવ્યો છે. 4-5...
હાલોલ: હાલોલ તાલુકા માં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા ચોક્કસ બાતમીના આધારે હાલોલ બીલીયાપુરા ગામના સીમમાં જાડી જાખરા વાળી જગ્યામાં ભારતીય બનાવટની...
મતપત્રોથી થશે મતદાન, કંટ્રોલ રૂમ શરૂ લીમખેડા: લીમખેડા તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આમાં 26 ગ્રામ...
દાહોદ : અમદાવાદ એરપોર્ટ નજીક પ્લેન ક્રેશની ઘટનાના તણાવભર્યા બનાવમાં દાહોદના પાંચ થી છ જેટલા મેડિકલના વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે...
આણંદ, શુક્રવાર :* અમદાવાદ ખાતે ગત રોજ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...