અમદાવાદમાં પ્લેન ક્રેશની બનેલી દુર્ઘટનાના પડઘાં હજુ શાંત થયા નથી ત્યાં આજે મંગળવારે તા. 17 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પર ફરી એરઈન્ડિયાની...
સંખેડા: સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે હોસ્પિટલ પાસે વીજળીના થાંભલા પર ચઢેલા ફેણધારી કોબ્રા સાપને જોઈને આસપાસમાં લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો....
પૂર્વ સીએમ સ્વ. વિજય રૂપાણી અનંતની યાત્રાએ નીકળી ગયા છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સ્વ. વિજય રૂપાણીના નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે...
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે વરસાદ થયો છે ત્યારે બોડેલી તાલુકો પણ બાકી રહ્યો નથી. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ચોમાસાની દસ્તક સાથે...
ધોધમાર વરસાદ વરસતા 200 ગામોની પીવાના પાણીની તંગી દૂર થઈ નસવાડી તાલુકાના કુકાવટી ગામે અશ્વિન નદી ઉપર આવેલ લો લેવલ ના કોઝ...
ગઈ તા. 12 જૂન, 2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ...
251 આદિવાસી સાધુઓ-આગેવાનોનો 16 દિવ્યગ્રામ સૂત્રોનો ઐતિહાસિક સંકલ્પ કવાંટ: એક સમયે વટેમાર્ગુ અને મામેરૂ લઇને જતા આદિવાસીને ઝેરી તીરકામઠાથી ડરાવી લુંટી લેનાર...
પ્રતિનિધિ , સંખેડા: સંખેડામાં વહેલી સવારથી વરસેલા વરસાદ થી રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સંખેડાથી હાંડોદ રોડ ઉપર...
ગઈ તા. 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 અને મેડિકલ હોસ્ટેલની...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૭ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલના...