અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શવની ઓળખ થઈ ગઈ છે. રવિવારે તેમનો ડીએનએ મેચ થયો હતો. પરિવારના...
ધાનપુર: ધાનપુર તાલુકાના ધનાર પાટિયા ગામમાં આજે બપોરે અચાનક ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે દરમિયાન એક 15 વર્ષીય તેજલ બેન...
કાલોલ : સીઝનના પહેલા વરસાદે કાલોલ પંથકમાં ભારે શોક વ્યાપ્યો છે. કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ નિખાલસ વ્યક્તિત્વ ધરાવનાર સંજયસિંહ બળવંતસિંહ ચૌહાણનું...
ગાજવીજ સાથે વરસાદ પડતા લોકો ફફડી ઉઠ્યા(પ્રતિનિધિ) નડિયાદ, તા.14આણંદ અને નડિયાદ શહેર સહિત પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે....
દાહોદ: દાહોદ નજીક મુવાલીયા ગામે વીજળી પડવાથી પિતા-પુત્રના મોત થયા છે. મુવાલીયા ગામે ચોરા ફળિયા માં રહેતા પિતા-પુત્રના વીજળી પડવાથી ઘટના સ્થળે...
ગેસ લીકેજના કારણે આગ લાગી, 2 બાળક અને 1 મહિલા દાઝી ગયાં (પ્રતિનિધિ) આણંદ તા.14આણંદના વિદ્યાનગર ખાતે રવિવારની સમીસાંજે ઘરેલું ગેસ લીકેજ...
હાલોલ: હાલોલ તાલુકામાં શનિવારે સાંજે ખૂબ જ તીવ્ર વાવાઝોડા સાથે પવન ડમરીઓ ઉડી અને જોત જોતામાં મેઘરાજાની મહેર પણ થઈ હતી. હાલોલ...
બોડેલી:;છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી અતિ ભારે ગરમીનું વાતાવરણ સર્જાયું હતું .જેમાં લોકો ઘરની બહાર નીકળવાનો પણ પસંદ કરતા ન હતા....
વાવાઝોડાની વચ્ચે વરસાદ પડતા ઠેર ઠેર ઝાડો, દીવાલો અને લોકોના ઘરોના છાપરાના પતરા ઉડી ગયા, વીજળી પડવાના બનાવો પણ બન્યા દાહોદ તા.૧૪...
12 જૂને અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 297 લોકોના મોત થયા છે. આ અકસ્માતના 28 કલાકમાં જ વિમાનનું બ્લેક...