અંદાજિત રૂ. બે લાખનો આશરે ૧૫૦૦ કિગ્રાથી વધુનો જથ્થો કરાયો જપ્ત કપડવંજ: કપડવંજના સત્યનારાયણ ટ્રેડર્સ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ...
વલસાડમાં ધરમપુર રોડ પર અબ્રામા ચાર રસ્તા એક અકસ્માતનો ઝોન બની ગયો હતો. આ ચાર રસ્તા પર વખતો વખત અનેક અકસ્માતો થયા...
કાલોલ : કાલોલના ડેરોલ ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતું અને એક ઇજાગ્રસ્ત થયો હતો. ડેસર તાલુકાના...
ધારાસભ્ય અને આગેવાનોની સમજાવટથી ગામ એકસુર વોર્ડ નં 1 ની બેઠકમાં એકપણ ફોર્મ ન ભરાતાં ખાલી સરપંચની ટીમમાં ૪ મહિલા સભ્ય અને...
આશરે ૫૦ જેટલા ગામોને જોડતો બેટાવાડા નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી બંધ છે,જેના કારણે સ્થાનિક લોકોએભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે....
હાલોલ: હાલોલ તાલુકાના તાજપુરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારાયણ વન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ “એક વૃક્ષ મા...
જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે લેખીત ફરિયાદ કાલોલ : કાલોલ તાલુકાના મધવાસ ગામે રહેતા રમેશભાઈ શનાભાઇ દ્વારા કાલોલ પોલીસ મથકે...
સીંગવડ: પીપલોદના રેલવે પાટાને ઓળંગતી વખતે એક મહિલાનું દેહરાદુન ટ્રેનમાં આવી જતા મૃત્યુ થયું હતું. દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે સવારના સમયે...
એક પછી એક ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છતાં તંત્ર મૌન બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે કપિરાજનો આતંક યથાવત જોવા મળી રહ્યો...
જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું 75ની વયે દુઃખદ નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના...