જાન્યુ.2021ના રોજ સુરતમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં આરોપી અશફ નાગોરીને રાજ્યની એટીએસની ટીમે મહારાષ્ટ્રમાં નવાપુર ખાતેથી ઝડપી લીધો છે. એટીએસના સત્તાવાર સૂત્રોએ...
મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સહિત...
હજુ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3500 કરોડના હેરોઈન સાથે બે કન્ટેનર રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વારા જપ્ત કરાયા છે. તેની પણ તપાસમાં એટીએસ...
રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ઘટીને 8 સુધી પહોંચી ગયા છે, જ્યારે એક પણ...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 25 કેસ નોંધાયા હતા. જે ઘટીને આજે 13 થઈ ગયા છે. જેના પગલે ચિંતામાં થોડો ઘટાડો થયો છે. બીજી...
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ બે દિવસ માટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્યાં છે. બેન આમ તો પારિવારીક પ્રસંગને લઈ અમદાવાદ આવ્યાં છે. જો...
ગુજરાતમાં કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે...
ગુજરાત પર ફરીથી મધ્ય-પૂર્વ-ઉત્તર ગુજરાત અને કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ આવી છે. જેના પગલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ...
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની રેસમા છેક સુધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ અગાઉની જેમ છેલ્લી ઘડીએ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. તો વળી બીજી બાજુ વધુ 14 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં સાજા થવાનો...