વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશથી દેશભરમાં 35 PSA ઓક્સિજન પ્લાન્ટના ઈ-લોકાર્પણ કર્યા હતાં. જેમાં ગુજરાતમાં પીએમ કેર્સ હેઠળ ભરૂચ, પાટણ, પાલનપુર, થરાદ,...
નવલા નોરતાના પ્રથમ દિવસે બોચાસણની પાવન ભૂમિ ઉપરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે અંતર ટૂંકુ કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૧૦૦૫...
કોરોનાના સમયગાળા પછી ખાસ કરીને 3 થી 12 વર્ષના બાળકોમાં આંખના રોગોના પ્રમાણમાં 30 થી 50 ટકાનો વધારો નોંધાયો છે. વધુ પડતા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 14 નવા કેસ સાથે કુલ 20 કેસ નોંધાવા પામ્યાં છે. જ્યારે વલસાડમાં કોરોનાથી વધુ એક દર્દીનું...
આવતીકાલ ગુરૂવારથી નવરાત્રી શરૂ થઇ રહી છે, ત્યારે રાજ્યમાં સોસાયટી, ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કોરોનાને કારણે ચુસ્ત ગાઈડલાઈન...
રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે ત્યારે શેરી ગરબાને કોરોનાની આચારસંહિતાના અમલી કરવાની શરતે મંજૂરી અપાઈ છે. જો કે રાજ્યમાં કોમર્શિયલ ગરબાની મંજૂરી...
કોલસાનો જથ્થો મર્યાદિત હોવાથી વીજ ઉત્પાદનમાં કાપ આવશે, તેવી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉત્તર ગુજરાતનાં ગામોમાં પાવર કટ અંગે કરેલી જાહેરાત...
રાજ્યમાં હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. એન્ટી સાયકલોનિકલ સરકયૂલેશન તેમજ ભેજનું પ્રમાણ ઘટ્યું છે, તેના પગલે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન આજથી જ...
રાજ્યમાં બુધવારે સૌથી વધુ અમદાવાદ મનપામાં 6 કેસ સહિત કુલ નવા 21 કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડમાં 5, સુરત મનપામાં...
ગાંધીનગર મનપાની 11 વોર્ડમાં 44 બેઠકો પર રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે ભાજપ,...