એક સમય હતો કે જ્યારે માનવી કોઈપણ પ્રકારની સહાય વિના જીવતો હતો. જ્યારે માનવસૃષ્ટિનું સર્જન થયું ત્યારે માનવી પાસે કોઈપણ સાધનો નહોતા....
આમ જુઓ તો હવે દિવસે દિવસે કુટુંબજીવન તૂટતાં જાય છે.આની પાછળ સોશ્યલ મિડિયા સિવાય પણ ઘણાં પરિબળો છે.જેમ કે અતિશય મોંઘવારીને કારણે...
એક અભ્યાસ સહિત સિદ્ધહસ્ત અનુભવ મુજબ શ્રદ્ધાસભર પિતૃતર્પણ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે બીજી ઔર ઘરડાં મા-બાપ સહિત ઘરડાંઘરની સામાજિક સમસ્યા...
રખડતાં અને માણસ-ઢોરને કરડી ખાતાં કૂતરાંઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવાના શુદ્ધ હેતુસર આપણી સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે, આવાં કૂતરાંઓને પકડીને શેલ્ટર...
જન્મથી લઇને છ માસ સુધી માતાનું દૂધ બાળકને માટે અમૃત સમાન હોય છે પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવાં...
જીએસટી કાઉન્સિલ દ્વારા લાંબા સમયથી જેની માંગ હતી અને લોકસભામાં સંયુક્ત વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ જેને ‘ગબ્બરસિંહટેક્ષ’ કહીને નવાજ્યો હતો તેમાં...
દરેક યુગની પોતાની આગવી સમસ્યાઓ હોય છે. માનવજાતની ઉત્ક્રાંતિ થઈ ગયા પછી માનવજીવનમાં સંસ્કૃતિનો આરંભ થયો ત્યાર પછી એ સતત વિકસતો રહ્યો...
એક ચક્રવર્તી સમ્રાટ હતા. તેમણે અનેક યુદ્ધો જીતી લીધાં. હવે તેમની એક જ ઈચ્છા હતી કે દુનિયામાં અમૃતની શોધ કરવી અને અમર...
એક તરફ એવા દાવાઓ કરવામાં આવે છે કે ભારતીય પરિવારોની ખરીદશક્તિ વધી છે પરંતુ સાથે સાથે એ વાત પણ સત્ય છે કે...
દર વર્ષે શિક્ષકદિન ઉજવાય છે તે વિશે ખૂબ લખાય અને ચર્ચાય છે. મારે એ ‘દિન’ની નહીં, પણ ‘દીન’ની વાત કરવી છે. ત્યારનાં...