શિવજીનાં અનેક નામ છે. ‘અષ્ટાધ્યાયી રુદ્રી’ના પાંચમા અધ્યાયમાં શિવજીનાં અનેક નામો ગણાવેલ છે. આ ઉપરાંત પુરાણો તથા શિવસ્તોત્રોમાં પણ શિવજીનાં અનેક નામ...
કોરોના મહામારીને કારણે ગત વર્ષની હોળી – ધુળેટીના રંગોત્સવના રંગ ઝાંખા પડી ગયેલા પણ હળવી ત્રીજી લહર પછી હળવા થઇ ગયેલા વાતાવરણમાં...
થોડા સમય પહેલાં એક અદાલતે પક્ષપલટાવિરોધી કાયદાનું ઉદાર અર્થઘટન કર્યું. ઉદારતા આમ તો સારો ગુણ છે પણ ડોક્ટર દર્દી પ્રત્યે ઉદાર થઈને...
ચોતરફ બધાનાં મન આકુળ-વ્યાકુળ છે. એક જાતનો અજંપો છે. વિશ્વભરના લોકોને રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે વધી રહેલી આર્થિક સંકડામાણ-ભીંસ પજવી રહી છે એ...
યુદ્ધ માણસની બુદ્ધિ માટે પડકારભર્યું હોય છે. સામાન્ય સંજોગોમાં માણસ વિવેકથી અને ડહાપણથી વર્તતો હોય છે. સામાજિકતાનો એ પહેલો સિદ્ધાંત છે કે...
નાણાંને જોરે જાહેર અને ખાનગી તમાશાઓ ચાલતા જ રહે છે, ભ્રષ્ટાચારના વાતાવરણમાં તે પુરબહારમાં ચાલે છે. ભારતમાં એક તરફ બેતૃતીયાંશ લોકો ગરીબીની...
છેલ્લા કેટલાક લાંબા સમયથી પોષ્ટ ઓફીસ, સરકારી બેન્કો અને અન્ય બીજી સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં નિવૃત્ત થઇ રહ્યા છે અને તેરી...
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કાશ્મીરી પંડિતો અંગેની ચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ’ને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. અનુપમ ખેર અને મિથુન...
૨૦૧૪ માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા ત્યારે ભારતનાં નવ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. પંજાબમાં કોંગ્રેસની નામોશીભરી હાર થઈ તે પછી...
આણંદ : આણંદમાં છેલ્લા બે વરસ દરમિયાન કોરોનાકાળના કારણે સામાન્ય જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. અનેક કાર્યક્રમો અટકાવી દેવામાં આવ્યાં હતાં. જેમાં...