હવે તમારે કઈ લાઈનમાં જવું જોઈએ ?…. નક્ષત્રો માર્ગદર્શન આપવા તૈયાર છે. પરીક્ષાના પરિણામ આવતાંની સાથે જ કંઈ લાઈનમાં જવું – કયો...
સાતપુડાના વનમાં (Jungle) ભૂતકાળના રાજપીપળા રાજવી સ્ટેટ હસ્તકનું અને હાલમાં ઝઘડિયામાં સમાવેશ ગામ એટલે ઉચેડિયા. કાવેરી અને નર્મદા નદીના (Kaveri Narmada River)...
જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવાની ઘટનાને પગલે એક પક્ષકારમાં ઉન્માદ વ્યાપી જવો જોઈતો હતો પણ તેણે શાંતિ જાળવી સૌહાર્દનો પ્રતિભાવ આપ્યો છે. મુસ્લિમ...
બે વર્ષના કોરોના કાળ દરમ્યાન સરકારી અને સહકારી બેન્કોના FD પરના વ્યાજદરો હતા તે જ વ્યાજદર આજ સુધી યથાવત રહ્યા છે કે...
હમણાં થોડાક દિવસોમાં ન્યૂઝ પેપરમાં સીટી બસના હોટેલના દરવાજા સાથે ઠોકાવાના સમાચાર, ટાયર ફાટવાથી એક નવયુવાનના મોતના સમાચાર વાંચવામાં આવ્યા. બંને સમાચારના...
અમારો દેશ વિશાળ બહુવસ્તી ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. અમે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. દેશનો રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રીય પક્ષી છે, પ્રાણી...
ગુજરાત સરકારની સોલાર પેનલો અંગેની પ્રોત્સાહક નિતિનો યોગ્ય પ્રતિભાવ આપતા ગુજરાતના લોકોએ લાખ્ખોની સંખ્યામાં પોતાની છતો ઉપર સોલાર પેનલો લગાવી છે. અને...
ભગવાન વિષ્ણુના 24 અવતારો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. સનાતન ધર્મપ્રેમીઓ આનાથી સારી રીતે પરિચિત છે. પુરાણ, શ્રુતિ વગેરેના માધ્યમ દ્વારા આપણને અવતારો િવશે...
વિષાદયોગ :શ્રીમદ્ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ છે ‘અર્જુનવિષાદયોગ !’ વિષાદ પણ યોગ બને? હા, વિષાદ પણ યોગ બની શકે છે અને...
વિશ્વના દરેક મોટા ધર્મના અનુયાયીઓની વિશેષ પ્રકારે ઓળખ હોય છે. કોઇ પહેરવેશ થકી, વિશેષ પ્રકારના દાઢી-મૂછ થકી, ગળામાં લટકાવાતાં ચિહ્નો, માળાઓ કે...